શાળામાં બાળકોને સંસ્કારનું સિંચન થાય છે સમાજમાં શાળાનું સ્થાન મંદિરથી કમ નથી પરંતુ સિહોરમાં આવેલી શાળા નં 3 માં અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો છે. આજે રવિવારના દિવસે શાળા બંધ હતી તે દરમિયાન ભર બપોરના સમયે કેટલાક તત્વો તાળા તોડી શૈક્ષણિક સાધનોને નુકસાન અને તોડફોડ કરી જરૂરિયાત રેકર્ડને દીવાસળી ચાંપી ખાખ કરી દીધું છે બનાવને લઈ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે બનાવની મળતી વિગતો મુજબ શહેરના જુના સિહોર વિસ્તારમાં આવેલી શાળા નં 3 જ્યાં આજે ભર બપોરના સમયે કોઈ અસામાજિક તત્વોએ તાળા તોડી શાળામાં પ્રવેશીને શાળામાં તોડફોડ કરી શિક્ષણને લગતી ચીજવસ્તુઓને નુકશાન કરી શાળાના રેકર્ડને આગ ચાંપી દેતા સાહિત્ય બળીને ખાખ થયું છે આજે રવિવાર હોવાથી સકલ બંધ હતી ધોળા દિવસે બનેલી ઘટનામાં સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ થતાં મારતી ગાડીઓ સાથે તંત્રનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો શાળાના આચાર્ય પણ ઘટના સ્થળે પોહચી ગયા હતા બનાવને લઈ શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી છે ઘટના સ્થળે લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા બપોરે બનેલી સમગ્ર ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે અને સિહોરમાં પણ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election 2024: Ambani-Adani के नाम पर गरमाई सियासत, Rahul ने PM Modi पर किया पलटवार
Lok Sabha Election 2024: Ambani-Adani के नाम पर गरमाई सियासत, Rahul ने PM Modi पर किया पलटवार
दो साल के सजा के बाद, राहुल गांधी ने ट्वीट कर कही ये बात; केजरीवाल समेत कई नेताओं ने BJP पर बोला हमला
नई दिल्ली, गुजरात के सूरत सेशन कोर्ट ने गुरुवार को कांग्रेस नेता राहुल गांधी को उनके 2019...
આશીર્વાદ એપાર્ટમેન્ટની પરિણીતાને જામનગર એરફોર્સમાં નોકરી કરતા પતિ સહિતના સાસરિયાનો ત્રાસ
જામનગર રોડ આશીર્વાદ એપાર્ટમેન્ટમાં માવતરે નિકીતાબેન કૃણાલભાઇ ચૌહાણ(ઉ.વ.22)એ જામનગર એરફોર્સમાં...
તળાજામાં મેલડી માતાજીના મંદિરે એક સાથે સાત તાવા મંડાયા ઉકળતા તેલ માંથી પૂરી કાઢવામાં આવી
તળાજામાં મેલડી માતાજીના મંદિરે એક સાથે સાત તાવા મંડાયા ઉકળતા તેલ માંથી પૂરી કાઢવામાં આવી
पंकजाताई मुंडेंनी वीज वितरण अधिकाऱ्यांना धारेवर धरताच परळीतील वीज पुरवठा सुरळीत
काल रात्रीपासून वीजेचा खोळंबा; नागरिकांना होणाऱा त्रास सहन केला जाणार नाही
परळी । दिनांक ०४।...