પાલન પર ર્નિભર બનાસકાંઠા જિલ્લામાં ગાય ભેંસ સહિતના ૨૮.૬૦ લાખ પશુઓ આવેલ છે. જેમાંથી ૬૦ ટકા પશુઓ દુધાળા છે. જોકે, જિલ્લા માં પશુ પાલકો પશુ પાલનના વ્યવસાય ને વિકસાવવા માટે સારી ઓલાદના પશુઓનો લે-વેચ કરતા હોય છે. પરંતુ પશુ દાણ અને ઘાસચારો મોંઘો થતા તેમજ અગાઉ અઢી માસ ઉપરાંત પશુઓમાં લંપી વાયરસના સંક્રમણનું અસર વર્તાતા અનેક પશુઓ લંપીમાં સપડાયા હતા. અને અનેક અસરગ્રસ્ત પશુઓના મોત થતા જિલ્લામાં પશુ ઓની લે-વેચ પર અસર પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રા પાસે ખિલાસરી ભરેલું ટ્રેલર ઉંધુ પડયું : દુર્ઘટના ટળી
ધાંગધ્રા માલવણ હાઇવે પર ધૂમઠ દુદાપુર વચ્ચે ખિલાસરી ભરેલું ટેલર ટ્રકનું ટાયર ફાટતા ગાડીયા રોડ ઉપર...
ખજૂર ભાઈ (નિતીન જાની) ગરીબોની વારે નવ બાળકોનું નવું ઘર
આમ જોઈએ તો ગરીબોના હાલ તો કોઈ જ નથી પણ ખજૂર ભાઈ તરીકે જાણીતા એવા નિતીન ભાઈ જાની એ નવ બાળકોને...
Badlapur Rape Case: बदलापुर यौन उत्पीड़न केस के आरोपी की मौत, Devendra Fadnavis ने दिए जांच के आदेश
Badlapur Rape Case: बदलापुर यौन उत्पीड़न केस के आरोपी की मौत, Devendra Fadnavis ने दिए जांच के आदेश
ખાદ્યતેલોમાં સતત ગાબડા: આજે વધુ રૂા.20-20નો ભાવઘટાડો
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એકાદ પખવાડિયાથી મેઘવિરામની સ્થિતિ વચ્ચે નવી ખરિફ સીઝન દેખાવા લાગી હોય તેમ...
ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી જે પી એસ રાઠોરના અધ્યક્ષસ્થાને લુણાવાડા શ્રી એસ કે હાઇસ્કૂલના પટાંગણમાં પાટીદાર સમાજનું સંમેલન
ભાજપના ઉમેદવાર જીગ્નેશ સેવકના પ્રચારમાં આવેલા ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી જે પી એસ રાઠોરના...