પાલન પર ર્નિભર બનાસકાંઠા જિલ્લામાં ગાય ભેંસ સહિતના ૨૮.૬૦ લાખ પશુઓ આવેલ છે. જેમાંથી ૬૦ ટકા પશુઓ દુધાળા છે. જોકે, જિલ્લા માં પશુ પાલકો પશુ પાલનના વ્યવસાય ને વિકસાવવા માટે સારી ઓલાદના પશુઓનો લે-વેચ કરતા હોય છે. પરંતુ પશુ દાણ અને ઘાસચારો મોંઘો થતા તેમજ અગાઉ અઢી માસ ઉપરાંત પશુઓમાં લંપી વાયરસના સંક્રમણનું અસર વર્તાતા અનેક પશુઓ લંપીમાં સપડાયા હતા. અને અનેક અસરગ્રસ્ત પશુઓના મોત થતા જિલ્લામાં પશુ ઓની લે-વેચ પર અસર પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটত ছাত্ৰ ছাত্ৰীৰ ৰাম বিজয় অংকীয়া নাট প্ৰদৰ্শন
গোলাঘাট এমেচাৰ থিয়েটাৰ হলত মণিকাঞ্চন কলা নিকেতনৰ উদ্যোগত মহাপুৰুষ জনাৰ ৰচিত অংকীয়া নাট ৰাম...
जरूरी खबर! Microsoft की 30 साल पुरानी ये सर्विस होगी बंद, जानिए कौन से यूजर्स होंगे प्रभावित
Windows 11 यूजर्स के लिए एक जरूरी खबर है। माइक्रोसॉफ्ट बहुत जल्द इन यूजर्स के लिए 30 साल पुरानी...
NDA માટે ‘અગ્નિપથ’! બિહારમાં સરકાર ગયા બાદ રાજ્યસભામાં પણ વધી મુશ્કેલીઓ
બિહારમાં નીતીશ કુમારે મંગળવારે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું. હવે તેઓ મહાગઠબંધન સાથે સરકાર બનાવવા...
મહા રક્તદાન કેમ્પ યોજાયો, 500 થી વધુ લોકોએ રક્તદાન કર્યું
ડીસા પાટણ હાઈવે પર રક્તદાન કેમ્પનું આયોજન કરાયું..
શ્રી બહુચર બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી...