પાલન પર ર્નિભર બનાસકાંઠા જિલ્લામાં ગાય ભેંસ સહિતના ૨૮.૬૦ લાખ પશુઓ આવેલ છે. જેમાંથી ૬૦ ટકા પશુઓ દુધાળા છે. જોકે, જિલ્લા માં પશુ પાલકો પશુ પાલનના વ્યવસાય ને વિકસાવવા માટે સારી ઓલાદના પશુઓનો લે-વેચ કરતા હોય છે. પરંતુ પશુ દાણ અને ઘાસચારો મોંઘો થતા તેમજ અગાઉ અઢી માસ ઉપરાંત પશુઓમાં લંપી વાયરસના સંક્રમણનું અસર વર્તાતા અનેક પશુઓ લંપીમાં સપડાયા હતા. અને અનેક અસરગ્રસ્ત પશુઓના મોત થતા જિલ્લામાં પશુ ઓની લે-વેચ પર અસર પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વ્યાપાર વિકાસમાં માનવ સંસાધન વ્યૂહરચના પર યોજાયો પરિસંવાદ
ભુજ, ઔદ્યોગિક સંગઠન ફોકિયા દ્વારા વ્યાપાર વિકાસમાં એચઆર (માનવ સંસાધન)ના મહત્ત્વ વિષયે એક...
ડીસામાં ધારાસભ્યની રજૂઆતને પગલે બનાસ નદીમાં પાણી છોડાયું
ડીસાના ધારાસભ્યની રજૂઆતને પગલે દાંતીવાડા ડેમમાંથી ગણપતિ વિસર્જન માટે પાણી છોડવામાં આવ્યું છે....
સુરેન્દ્રનગર શહેરના તમામ મુખ્ય સ્થળો, બજારો, કોમ્પ્લેક્સ ઘર સહિતની જગ્યા ઉપર તિરંગો લહેરાતો જોવા મળ્યો
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર શહેરમાં સર્વત્ર તિરંગો છવાયો હતો. આઝાદીનો અમૃત મહોત્સવ...
নৱমী পূজা উপলক্ষে কাপোৰ বিতৰন কৰে কোকিলা গাওঁ পঞ্চায়তৰ সভাপতি আব্দুছ ছাত্তাৰে।
নৱমী পূজা উপলক্ষে বঙাইগাঁও জিলাৰ সৃজনগ্ৰাম উন্নয়ন খণ্ডৰ অন্তৰ্গত কোকিলা গাওঁ পঞ্চায়তৰ সভাপতি...
વાંકાનેર ગરાસિયા બોર્ડિંગ ખાતે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા મોરબીની મુલાકાતે આવી રહ્યા તેને ભાગરૂપે મિટીંગ યોજી
વાંકાનેર ગરાસિયા બોર્ડિંગ ખાતે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા મોરબીની મુલાકાતે...