પાલન પર ર્નિભર બનાસકાંઠા જિલ્લામાં ગાય ભેંસ સહિતના ૨૮.૬૦ લાખ પશુઓ આવેલ છે. જેમાંથી ૬૦ ટકા પશુઓ દુધાળા છે. જોકે, જિલ્લા માં પશુ પાલકો પશુ પાલનના વ્યવસાય ને વિકસાવવા માટે સારી ઓલાદના પશુઓનો લે-વેચ કરતા હોય છે. પરંતુ પશુ દાણ અને ઘાસચારો મોંઘો થતા તેમજ અગાઉ અઢી માસ ઉપરાંત પશુઓમાં લંપી વાયરસના સંક્રમણનું અસર વર્તાતા અનેક પશુઓ લંપીમાં સપડાયા હતા. અને અનેક અસરગ્રસ્ત પશુઓના મોત થતા જિલ્લામાં પશુ ઓની લે-વેચ પર અસર પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલ:વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો હોય તો જાતે જાય એસ.ટી.બસો તો વડાપ્રધાનના કાર્યક્રમમાં મોકલવી જ પડે.!
કાલોલ:વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો હોય તો જાતે જાય એસ.ટી.બસો તો વડાપ્રધાનના કાર્યક્રમમાં મોકલવી જ...
ADC બેંક તેમજ ધી. ચંદરવા સહકારી મંડળી લી. દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી કરાઇ
રાણપુર તાલુકાના ચંદરવા ગામે અમદાવાદ ડિસ્ટ્રિક કો. ઓપ. બેંક લી. અને ધી. ચંદરવા સેવા સહકારી મંડળીના...
બગસરામાં આરો ફિલ્ટર પ્લાન્ટના નળ પણ ગાયબ નગરપાલિકા દ્વારા જાળવણીનો અભાવ વિપક્ષ નેતાનો આક્રોશ#ani#g#
બગસરા શહેરમાં નગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ પર લોકોને સારી સુખાકારી જળવાઇ રહે તેવા હેતુ આરો ફીલ્ટર...
રાજુલા વિધાનસભામાં આમ આપના ઉમેદવાર ભરતભાઇ બલદાણીયાએ ઉમેદવારી નોંધાવી
આજ રોજ રાજુલા ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ બલદાણીયા એ નામાંકન કરી ઉમેદવારી ફોર્મ ભરવામાં...