ખંભાતના છેડાવાના તરકપૂર ગામમાં પીવાનો તો ઠીક નહાવા લાયક પણ દૂષિત પાણી આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.નળમાં દુર્ગંધયુક્ત દૂષિત પાણી આવતા રજૂઆતો કરી છે પરંતુ તંત્ર આરોગ્ય જોખમાય તેની રાહ જોઈ બેઠું છે.તંત્રને વારંવાર રજૂઆતો કરીએ છીએ તેમ છતાંય નિરાકરણ ન આવતા રહીશો માટે રોષ પ્રગટ કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.ચૂંટણી આવે મતો મેળવી દેખા ન દેતા રાજકારણીઓ, નેતાઓ માટે શરમજનક બાબત છે.પરંતુ ભોળી પ્રજાને પાયાની સુવિધાઓ માટે લાચાર થઈ વેઠવું પડે છે.સત્વરે નિવારણ આવે તેની માંગણી કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખેરાલુમાં બળવો કરનાર સાંસદ ભરતસિંહ ડાભીના ભાઇ રામસિંહજી ઠાકોર ભાજપમાંથી સસ્પેન્ડ
વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં ખેરાલુ, ડીસા, ધાનેરા અને બાયડ બેઠક પર ભાજપે ટિકિટ નહીં આપતાં...
Skoda India अगले साल लॉन्च करेगा ये 5 नई कारें! जानिए पूरी डिटेल
Skoda Auto India अगले 12 से 18 महीनों में घरेलू बाजार के अंदर 6 नए पैसेंजर व्हीकल पेश करने की...
દેવગઢ બારીયા તાલુકાના ભુતીયા ગામેસર્જાયેલા ગમખ્વાર અકસ્માત
દેવગઢ બારીયા તાલુકાના ભુતીયા ગામે ભુતીયાથી પાનમ નદી તરફ જડતાં રોડ ઉપર ગતરોજ બપોરના સમયે સર્જાયેલા...
Waqf Board Amendment Bill LIVE: वक्फ संशोधन विधेयक के खिलाफ फिर भड़के Asaduddin Owaisi , की ये अपील
Waqf Board Amendment Bill LIVE: वक्फ संशोधन विधेयक के खिलाफ फिर भड़के Asaduddin Owaisi , की ये अपील
भगवान श्रीरामजी के राजतिलक में उमड़े श्रद्धालु भगवान श्रीराम व भाई भरत का हुआ भव्य मिलाप
प्रताप स्टेडियम में नगरपालिका मण्डल के तत्वावधान में आयोजित रामलीला में भगवान श्रीराम का राजतिलक...