ખંભાતના છેડાવાના તરકપૂર ગામમાં પીવાનો તો ઠીક નહાવા લાયક પણ દૂષિત પાણી આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.નળમાં દુર્ગંધયુક્ત દૂષિત પાણી આવતા રજૂઆતો કરી છે પરંતુ તંત્ર આરોગ્ય જોખમાય તેની રાહ જોઈ બેઠું છે.તંત્રને વારંવાર રજૂઆતો કરીએ છીએ તેમ છતાંય નિરાકરણ ન આવતા રહીશો માટે રોષ પ્રગટ કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.ચૂંટણી આવે મતો મેળવી દેખા ન દેતા રાજકારણીઓ, નેતાઓ માટે શરમજનક બાબત છે.પરંતુ ભોળી પ્રજાને પાયાની સુવિધાઓ માટે લાચાર થઈ વેઠવું પડે છે.સત્વરે નિવારણ આવે તેની માંગણી કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાક ધિરાણના વ્યાજના વળતર અંગે વઢવાણના ખેડૂતોની રજૂઆત
વઢવાણ તાલુકાનાં ચાર ગામનાં ૧૫૦ થી વધુ ખેડુતોએ કેનેરા બેંકની શાખાએ જઈ પાકધિરાણનું વ્યાજ રીબેટ...
जबलपुर केमिस्ट एंड ड्रगिस्ट एसोसिएशन द्वारा पुलिस सम्मान समारोह का आयोजन
जबलपुर केमिस्ट एंड ड्रगिस्ट एसोसिएशन द्वारा पुलिस सम्मान समारोह का आयोजन
पुलिस विभाग एवं...
Gujarat Election: Aniket Thakar એ કહ્યું, કોંગ્રેસે પાલનપુરમાં કોઈ વિકાસ કાર્ય નથી કર્યા | GT
Gujarat Election: Aniket Thakar એ કહ્યું, કોંગ્રેસે પાલનપુરમાં કોઈ વિકાસ કાર્ય નથી કર્યા | GT
ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન
છેલ્લા 15 દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે જેને કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. આજરોજ...
मंगलवार को प्रातः 11 बजे से शाम 6 बजे तक जलापूर्ति बंद रहेगी
सकतपुरा स्थित 30 एम.एल.डी. जलशोधन संयंत्र के इन्टेकवेल पम्प हाउस पर वी.टी. पम्प मरम्मत के बाद...