ખંભાતના છેડાવાના તરકપૂર ગામમાં પીવાનો તો ઠીક નહાવા લાયક પણ દૂષિત પાણી આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.નળમાં દુર્ગંધયુક્ત દૂષિત પાણી આવતા રજૂઆતો કરી છે પરંતુ તંત્ર આરોગ્ય જોખમાય તેની રાહ જોઈ બેઠું છે.તંત્રને વારંવાર રજૂઆતો કરીએ છીએ તેમ છતાંય નિરાકરણ ન આવતા રહીશો માટે રોષ પ્રગટ કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.ચૂંટણી આવે મતો મેળવી દેખા ન દેતા રાજકારણીઓ, નેતાઓ માટે શરમજનક બાબત છે.પરંતુ ભોળી પ્રજાને પાયાની સુવિધાઓ માટે લાચાર થઈ વેઠવું પડે છે.સત્વરે નિવારણ આવે તેની માંગણી કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel-Gaza War: गाजा में बाइडन के युद्धविराम प्रस्ताव का समर्थन करे सुरक्षा परिषद, अमेरिकी राजदूत ने मसौदा प्रस्ताव भेजा
गाजा में इजरायल और हमास के बीच युद्धविराम की कोशिशें तेज हो गई हैं। अमेरिका ने सोमवार को संयुक्त...
1000 रुपये से कम कीमत में आपका हो जाएगा 5000mAh बैटरी और 50MP कैमरा वाला Oppo का ये फोन, यहां जानें कीमत और ऑफर्स
नया फोन खरीदना चाहते हैं और बजट से परेशान है तो आज हम आपके लिए एक समाधान लाए है। अमेजन Oppo A79...
Muharram holiday 2024: आज मुहर्रम पर पुडुचेरी में स्कूल रहेंगे बंद, बेहतर व्यवस्था के लिए पीएम को लिखा पत्र
आज (17 जुलाई को) मुहर्रम के अवसर पर पुडुचेरी के सभी स्कूल बंद रहेंगे। स्कूल शिक्षा निदेशालय ने...
તળાજામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો, તો આપ તો લીલા તોરણીએ જાશે : અમિત શાહ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ...
વલભીપુર શહેરના શિવાલય કોમ્પલેક્ષ ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું
વલભીપુર શહેરના શિવાલય કોમ્પલેક્ષ ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું