ખંભાતના છેડાવાના તરકપૂર ગામમાં પીવાનો તો ઠીક નહાવા લાયક પણ દૂષિત પાણી આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.નળમાં દુર્ગંધયુક્ત દૂષિત પાણી આવતા રજૂઆતો કરી છે પરંતુ તંત્ર આરોગ્ય જોખમાય તેની રાહ જોઈ બેઠું છે.તંત્રને વારંવાર રજૂઆતો કરીએ છીએ તેમ છતાંય નિરાકરણ ન આવતા રહીશો માટે રોષ પ્રગટ કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.ચૂંટણી આવે મતો મેળવી દેખા ન દેતા રાજકારણીઓ, નેતાઓ માટે શરમજનક બાબત છે.પરંતુ ભોળી પ્રજાને પાયાની સુવિધાઓ માટે લાચાર થઈ વેઠવું પડે છે.સત્વરે નિવારણ આવે તેની માંગણી કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जल जीवन मिशन अन्तर्गत संचालित कार्यों में लाएं गति - जिला कलक्टर
जल जीवन मिशन के अंतर्गत संचालित कार्यों की मंगलवार को जिला कलक्ट्रेट सभागार में आयोजित बैठक में...
Arvind Kejriwal को जमानत देने वाली Judge Nyay Bindu कौन हैं, सुनवाई के दौरान क्या कहा था? AAP
Arvind Kejriwal को जमानत देने वाली Judge Nyay Bindu कौन हैं, सुनवाई के दौरान क्या कहा था? AAP
2024 से पहले अचानक Amit Shah ने Chandrashekhar Azad को Y+ Security क्यों दी? क्या गेम?
2024 से पहले अचानक Amit Shah ने Chandrashekhar Azad को Y+ Security क्यों दी? क्या गेम?
માધ્યમોમાં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર સફાળું જાગ્યું. સુખસર થી બલૈયા ક્રોસિંગ રસ્તાનું પેચ વર્ક કરાયું.
ફતેપુરા તાલુકાના સુખસર ગામ થી જતો રસ્તો છેલ્લા કેટલાક સમયથી બીસમાર હાલતમાં પહોંચી ગયો હતો. જેના...
વેલફર પત્રકાર ટ્રસ્ટ પાલનપુર ની નવીન કારોબારીની રચના કરાઇ..
વેલફર પત્રકાર ટ્રસ્ટ પાલનપુરની નવીન કારોબારીની રચના કરાઇ..
પ્રમુખપદે ભાનુભાઇ જોશી અને મહામંત્રી...