ખંભાતના છેડાવાના તરકપૂર ગામમાં પીવાનો તો ઠીક નહાવા લાયક પણ દૂષિત પાણી આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.નળમાં દુર્ગંધયુક્ત દૂષિત પાણી આવતા રજૂઆતો કરી છે પરંતુ તંત્ર આરોગ્ય જોખમાય તેની રાહ જોઈ બેઠું છે.તંત્રને વારંવાર રજૂઆતો કરીએ છીએ તેમ છતાંય નિરાકરણ ન આવતા રહીશો માટે રોષ પ્રગટ કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.ચૂંટણી આવે મતો મેળવી દેખા ન દેતા રાજકારણીઓ, નેતાઓ માટે શરમજનક બાબત છે.પરંતુ ભોળી પ્રજાને પાયાની સુવિધાઓ માટે લાચાર થઈ વેઠવું પડે છે.સત્વરે નિવારણ આવે તેની માંગણી કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रेवदरः श्री लूणोल गौशाला में आए दिन गोवंश की मृत्यु
रेवदरः
रेवदरः श्री लूणोल गौशाला में आए दिन गोवंश की मृत्यु
ग्रामीणों व गौ...
Repeal of land Acts to counter encroachment in Assam
Repeal of land Acts to counter encroachment in Assam
ડીસામાં બે અલગ-અલગ જગ્યાએ અકસ્માતમાં બે વ્યક્તિઓ ઘવાયા
ડીસામાં આજે બે અલગ-અલગ જગ્યાએ બે અકસ્માત સર્જાયા હતા. જેમાં બે લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર...
સિહોર નગરપાલિકાના બે મહિના કર્મચારી પગાર વંચિત
સામાન્ય રીતે તંત્રમાં બધું જ સહી સલામત છે તેમ સમજતા હોવ તો તમારી ધારણા ખોટી છે, જિલ્લા કે રાજ્યના...
रत्नागिरीतील आठवडा बाजार ते काँग्रेस भुवन रस्त्याचे काम एका रात्रीत पूर्ण
रत्नागिरी : भाजप आणि काँग्रेसच्या रेट्याने अखेर आठवडा बाजार ते कॉंग्रेसभवन दरम्यानच्या रस्त्याचे...