ખંભાતના છેડાવાના તરકપૂર ગામમાં પીવાનો તો ઠીક નહાવા લાયક પણ દૂષિત પાણી આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.નળમાં દુર્ગંધયુક્ત દૂષિત પાણી આવતા રજૂઆતો કરી છે પરંતુ તંત્ર આરોગ્ય જોખમાય તેની રાહ જોઈ બેઠું છે.તંત્રને વારંવાર રજૂઆતો કરીએ છીએ તેમ છતાંય નિરાકરણ ન આવતા રહીશો માટે રોષ પ્રગટ કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.ચૂંટણી આવે મતો મેળવી દેખા ન દેતા રાજકારણીઓ, નેતાઓ માટે શરમજનક બાબત છે.પરંતુ ભોળી પ્રજાને પાયાની સુવિધાઓ માટે લાચાર થઈ વેઠવું પડે છે.સત્વરે નિવારણ આવે તેની માંગણી કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ರಾಜ್ಯ ಸರ್ಕಾರವು ಕೆ.ಪಿ.ಟಿ.ಸಿ.ಎಲ್. ಮತ್ತು ಎಸ್ಕಾಂಸ್ ಹೊರ ಗುತ್ತಿಗೆ ನೌಕರರನ್ನು ಒಳ ಗುತ್ತಿಗೆ ನೌಕರರನ್ನಾಗಿ ಮಾಡಬೇಕೆಂದು ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾದ ಎಂ.ಎಸ್. ಲೀಲಾ ಸಾಗರ್ ಒತ್ತಾಯಿಸಿದರು.
ಜನವರಿ 4, 2025
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಕೆ.ಪಿ.ಟಿ.ಸಿ.ಎಲ್. ಮತ್ತು ಎಸ್ಕಾಂಸ್ ಹೊರ ಗುತ್ತಿಗೆ ನೌಕರರ...
श्रीलंका में चीन के जासूसी जहाज की एंट्री भारत के लिए खतरे की घंटी
श्रीलंका में चीन के जासूसी जहाज की एंट्री भारत के लिए खतरे की घंटी है. भारत के लाख मना करने के...
#बनासकांठा - सरहदी पंथक में बिजली गिरने से दो बेटियों की मौत...
#बनासकांठा - सरहदी पंथक में बिजली गिरने से दो बेटियों की मौत...
वडोदबाजार पोलीस स्टेशन ला मिळाला iso मानांकन,सहायक पोलिस निरीक्षक आरती जाधव यांनी केलेल्या कामाला मिळाला बहुमान
पोलीस ठाणे वडोदबाजारच्या शिरपेचात मानाचा तुरा
पोलीस ठाण्याला ISO मानांकन मिळाले आहे.
ISO हे...
ঐতিহাসিক পাথৰিঘাটত মহাপুৰুষ মাধৱদেৱৰ ৪২৬ সংখ্যক তিৰোভাৱ তিথি সংখ্যক তিৰোভাৱ তিথি পালন
পাথৰিঘাটত মহাপুৰুষ মাধৱদেৱৰ ৪২৬ সংখ্যক তিৰোভাৱ তিথি উদযাপন
মহাপুৰুষীয়া বৈষ্ণৱ সমাজ,...