ખંભાતના છેડાવાના તરકપૂર ગામમાં પીવાનો તો ઠીક નહાવા લાયક પણ દૂષિત પાણી આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.નળમાં દુર્ગંધયુક્ત દૂષિત પાણી આવતા રજૂઆતો કરી છે પરંતુ તંત્ર આરોગ્ય જોખમાય તેની રાહ જોઈ બેઠું છે.તંત્રને વારંવાર રજૂઆતો કરીએ છીએ તેમ છતાંય નિરાકરણ ન આવતા રહીશો માટે રોષ પ્રગટ કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.ચૂંટણી આવે મતો મેળવી દેખા ન દેતા રાજકારણીઓ, નેતાઓ માટે શરમજનક બાબત છે.પરંતુ ભોળી પ્રજાને પાયાની સુવિધાઓ માટે લાચાર થઈ વેઠવું પડે છે.સત્વરે નિવારણ આવે તેની માંગણી કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  रांजणगाव गणपती (ता. शिरुर) येथे आजपासुन मुक्तद्वार दर्शन सुरु 
 
                      रांजणगाव गणपती (ता. शिरुर) येथे आजपासुन मुक्तद्वार दर्शन सुरु
                  
   केंद्रीय मंत्री Krishan Pal Gurjar ने की विकास कार्यों की समीक्षा, अधिकारियों को दिए निर्देश 
 
                      केंद्रीय मंत्री Krishan Pal Gurjar ने की विकास कार्यों की समीक्षा, अधिकारियों को दिए निर्देश
                  
   PM નેતન્યાહૂ વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા લાખો લોકો ઇઝરાયલમાં ઇતિહાસ અઠવાડિયાથી અનેક જગ્યાએ મોટા પ્રદર્શન 
 
                      ઇઝરાયેલમાં લાખો લોકો રસ્તા પર છે. આ લોકો નેતન્યાહૂની સરકારના ન્યાયીક પ્રણાલીમાં ફેરફારની યોજના...
                  
   लायंस क्लब कोटा साउथ: उत्साह पूर्वक मनाया 76वां गणतंत्र दिवस 
 
                      लायंस क्लब कोटा साउथ की ओर से रविवार को 76वां गणतंत्र दिवस बहुत ही उत्साह एवं जोश के साथ मनाया...
                  
   
  
  
   
  
   
   
  