વલ્લભીપુર | વલ્લભીપુરમાં રેસિડેન્સિયલ સોસાયટીઓમાં 5G મોબાઈલ ટાવરો ઉભા કરવામાં આવતાં હોઈ અકસ્માત નું અને રેડિયેશન નું જોખમ તોળાતા લોકોમાં ભારે વિરોધ ઉભો થઈ રહ્યો છે. વલ્લભીપુર ની અનેક સોસાયટીમાં જીઓ મોબાઈલ ટાવર મુકવાના વિરોધમાં સોસાયટી ઓના લોકો ભેગા થઈ ગયા હતા અને રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યો હતો. તેમજ શહેરની મધ્યમાં આવતી ગર્સ સ્કૂલ ની બાજુમાંજ મોબાઈલ ટાવર ઊભો કરતા બાળકોના એજ્યુકેશન રેડિયેશન ની ગંભીર અસર સામે આવી શકે તેમ છે , આજુ બાજુ પક્ષીઓના કલરવ આ મોબાઇલ નેટવર્કના લીધે છીનવાઈ જશે જેથી પક્ષી પ્રેમીઓ મા પણ ભારે વિરોધ જોવા મળ્યો હતો , વલ્લભીપુર નગરપાલિકા દ્વારા કોઈ મંજૂરી આપી નથી તેમ છતાં ટાવર ઉભો કરતા જનતા રોષે ભરાઈ છે અને જો ટાવર ઊભો કરવામાં આવશે તો ઉગ્ર વિરોધ કરશે તેમ સોસાયટીના સદસ્યો દ્વારા ચીમકી અપાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટમાં હવે રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ તથા એન્ટી-એરક્રાફ્ટ (વિમાન વિરોધી) ગનનું થશે ઉત્પાદન
રાજકોટમાં હવે હથિયારોનું ઉત્પાદન થશે, રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ તથા એન્ટી-એરક્રાફ્ટ (વિમાન વિરોધી)...
भाजपा नेता डा.सतीश पूनियाँ के जन्मदिन पर जन्मी बेटियों को सुकन्या समृद्धि से जोड़ेंगे
भाजपा से संघनिष्ट व वरिष्ठ भाजपा नेता हरियाणा प्रदेश संगठन प्रभारी डा.सतीश पूनियाँ जी के जन्मदिवस...
Tejashwi Yadav की रैली में लोगों ने Nitish Kumar को रोजगार, पलटने पर खूब सुनाया | Lok Sabha Election
Tejashwi Yadav की रैली में लोगों ने Nitish Kumar को रोजगार, पलटने पर खूब सुनाया | Lok Sabha Election
Gujarat में श्री गणेश जी की आरती में शामिल हुए Arvind Kejriwal l Full Speech l AAP Gujarat
Gujarat में श्री गणेश जी की आरती में शामिल हुए Arvind Kejriwal l Full Speech l AAP Gujarat