સિહોર શહેરની વસતીની દ્રષ્ટિએ શહેરમાં હોવી જોઇએ તેના કરતા બમણી રિક્ષાઓ દોડી રહી છે. જેના કારણે શહેરના ટ્રાફિક અને પ્રદૂષણમાં વધારો તો થઇ રહ્યો છે સાથે બીજા સમસ્યા એ છે કે રિક્ષા ચાલકો ભાડાના નામે ગ્રાહકોની બેફામ લૂંટ કરી રહ્યા છે અને રિક્ષા ચાલકોની આ દાદાગીરી લોકો ચૂપચાપ સહન કરી રહ્યા છે સિહોર હવે વિસ્તારની દ્રષ્ટિએ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે સિહોરમાં સીટી બસ માટે જેતે વિભાગે વિચારવું જરૂરી બન્યું છે જ્યારે સીટી બસની અસુવિધાના અભાવે ઓટો રિક્ષાનું ચલણ વધ્યુ છે તો બીજી બાજુ રિક્ષા સિહોર શહેરના રસ્તાઓ ઉપર પ્રદૂષણના ધુમાડા ઓકી રહી છે. મૂળ વાત એ છે કે આરટીઓના નિમય મુજબ દરેક રિસ્તામાં ભાડા માટે મીટર હોવુ ફરજિયાત છે અને મીટર આધારીત જ રિક્ષા ચાલક ભાડુ લઇ શકે આ માટે આરટીઓ દ્વારા મીટરના કાઉન્ટ મુજબ ભાડાના દર પણ નક્કી કરેલા છે પરંતુ સિહોરની મોટાભાગની રિક્ષામાં તો મીટર જ નથી અને જે રિક્ષામાં મીટર લાગેલા છે એ શોભાના ગાંઠીયા જેવા છે કેમ કે તમામ રિક્ષા ચાલકો મુસાફરો પાસેથી ઉચક ભાડુ જ વસૂલે છે તેમા પણ કેટલાક રિક્ષા ચાલકો તો બહારગામથી આવતા મુસાફરોને લૂંટવામાં કશુ બાકી રાખતા નથી મનફાવે તેવા ભાડાની વસૂલાત કરી રહ્યા છે તેમ છતાં લોકો ચુપચાપ સહન કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
   સીતાફળના વૃક્ષો આદિવાસી સમાજ માટે આશીર્વાદ સમાન 
 
                      #buletinindia #gujarat #chotaudaipur
                  
   Mandi में NTPC के कोल बांध में 10 लोग फंस, प्रशासन ने रेस्क्यू ऑपरेशन शुरू कर दिया है। 
 
                      Mandi में NTPC के कोल बांध में 10 लोग फंस, प्रशासन ने रेस्क्यू ऑपरेशन शुरू कर दिया है।
                  
   Kutch News | અંજાર નગરપાલિકાને તાળાંબંધી કરાઈ હોવાનું સામે આવ્યું | Anjar Nagarpalika | Anjar News 
 
                      Kutch News | અંજાર નગરપાલિકાને તાળાંબંધી કરાઈ હોવાનું સામે આવ્યું | Anjar Nagarpalika | Anjar News
                  
   मणिपुर के वायरल वीडियो के समय पर असम के CM ने उठाया सवाल, कहा- संसद सत्र से पहले इसे जारी करना राजनीति 
 
                      गुवाहाटी,  असम के मुख्यमंत्री हिमंत बिस्वा सरमा ने मणिपुर में दो आदिवासी महिलाओं को...
                  
   धार्मिक कार्यक्रम के साथ ही राष्ट्रीय संत आचार्य श्री संजय मुनि ने मातृ भूमि पचपदरा की समस्या समाधान हेतु जिला प्रशासन पुलिस प्रशासन से कि वार्ता 
 
                      धार्मिक कार्यक्रम के साथ ही राष्ट्रीय संत आचार्य श्री संजय मुनि ने मातृ भूमि पचपदरा की समस्या...
                  
   
  
  
  
   
   
  