#LRD 2018 ની ભરતી માં 20% તમામ બહેનો અને ભાઇઓ ને ઓર્ડર આપવા માટે આ મૂંગી સરકાર ના સાંભળતા રામધૂન નો કાર્યક્રમ કર્યો..

ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી 20% તમામ ને નોકરી આપીશું પરંતુ માત્ર 200 જણ ને j nokari આપતા આંદોલન ઉમટ્યું હતું અને ઉમેદવારો ને સાબરમતી જેલ માં પણ મોકલ્યા પરંતુ તેઓ નું કહેવું છે ન્યાય નહી મળે ત્યાં સુધી લડીશું