આટકોટ સાણથલી રોડ પર જાડી ઝાંખરા કાઢવામાં આવ્યા વિનુભાઈ ધડુકે મૌખિક કરી હતી રજૂઆત આટકોટ સાણથલી રોડ રસ્તા ની બંને બાજુએ લાંબા સમય જંગલ કટીંગ નું કામ કરવા માટે અવાર નવાર મૌખિક. તથા લેખીત મા કરેલ રજુઆત ને ધ્યાને લઈને ગુજરાત માર્ગે મકાન વિભાગ માં રાજકોટ કાર્યપાલક ઇજનેર શ્રી ઝાલા સાહેબ એ રજૂઆત ને ધ્યાને લયને આજે જંગલ કટીંગ નું કામ કરવા માટે ચાલુકરાવવા મા આવેલ છે તે અંગેની થયેલ કામગીરી થી લોકોના દિલ ની લાગણી ની ઉભી થયેલી છે તેમા હાજર રહેલા આગેવાનો વિનુભાઈ ધડુક તથા પાંચવડા સરપંચ હરીભાઈ. જીવાપર ના આગેવાનો દિનેશ ભાઈ. ભીખાભાઈ. ત્થા આવિસ્તાર ના આગેવાનોએ હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महाराष्ट्र चुनाव : BJP ने नवाब मलिक को लड़ाने से रोका, अजित पवार बोले- 4 नवंबर तक सब साफ हो जाएगा
आगामी विधानसभा चुनाव के मद्देनजर, महाराष्ट्र के उपमुख्यमंत्री अजित पवार शुक्रवार को चुनाव प्रचार...
বৰহাটত হৰ ঘৰ ত্ৰিৰংগা কাৰ্যসূচীৰ লগত সংগতি ৰাখি বৰহাট উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত বিশাল সমদল যাত্ৰা
বৰহাটত হৰ ঘৰ ত্ৰিৰংগা কাৰ্যসূচীৰ লগত সংগতি ৰাখি বৰহাট উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত বিশাল সমদল পদ...
આટકોટના વીરનગર ગામે લંપી વાયરસને લઈને બે પશુઓના મોત સ્થાનિકો દ્વારા જેસીબી થી ખાડો કરી દફના વાયા
આટકોટના વીરનગર ગામે લંપી વાયરસને લઈને બે પશુઓના મોત સ્થાનિકો દ્વારા જેસીબી થી ખાડો કરી દફના વાયા
સાંતલપુર પીપરાળા પાસે અકસ્માતની ઘટના | SatyaNirbhay News Channel
સાંતલપુર પીપરાળા પાસે અકસ્માતની ઘટના | SatyaNirbhay News Channel