આટકોટ સાણથલી રોડ પર જાડી ઝાંખરા કાઢવામાં આવ્યા વિનુભાઈ ધડુકે મૌખિક કરી હતી રજૂઆત આટકોટ સાણથલી રોડ રસ્તા ની બંને બાજુએ લાંબા સમય જંગલ કટીંગ નું કામ કરવા માટે અવાર નવાર મૌખિક. તથા લેખીત મા કરેલ રજુઆત ને ધ્યાને લઈને ગુજરાત માર્ગે મકાન વિભાગ માં રાજકોટ કાર્યપાલક ઇજનેર શ્રી ઝાલા સાહેબ એ રજૂઆત ને ધ્યાને લયને આજે જંગલ કટીંગ નું કામ કરવા માટે ચાલુકરાવવા મા આવેલ છે તે અંગેની થયેલ કામગીરી થી લોકોના દિલ ની લાગણી ની ઉભી થયેલી છે તેમા હાજર રહેલા આગેવાનો વિનુભાઈ ધડુક તથા પાંચવડા સરપંચ હરીભાઈ. જીવાપર ના આગેવાનો દિનેશ ભાઈ. ભીખાભાઈ. ત્થા આવિસ્તાર ના આગેવાનોએ હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવાગઢ ખાતે આગામી 3 દિવસ સુધી માતાજીનું મંદિર સવારે 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
પાવાગઢ ખાતે આગામી 3 દિવસ સુધી માતાજીનું મંદિર સવારે 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
दिल्ली में 1000 लो फ्लोर बसों की खरीद में हुए करप्शन में एक शिकायत पर उपराज्यपाल विनय कुमार सक्सेना ने बड़ा फैसला लिया है.
एलजी ने लो फ्लोर बसों की खरीद में हुए कथित भ्रष्टाचार की शिकायत पर प्रमुख सचिव के उस प्रस्ताव को...
Cyber Crime થી બચવાનો એકમાત્ર ઉપાય એટલે સાયબર જાગૃતિ: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
Cyber Crime થી બચવાનો એકમાત્ર ઉપાય એટલે સાયબર જાગૃતિ: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
मतदान करना ही नैतिक मतदान जिलाधिकारी जौनपुर
जनपद जौनपुर में,मतदान करना ही नैतिक मतदान जिलाधिकारी।मालूम होकि जनपद जौनपुर के मोहम्मद हसन पीजी...
अच्छे पर्यावरण और जीवन के लिए प्रत्येक व्यक्ति लगाएं एक-एक पेड़
अच्छे पर्यावरण और जीवन के लिए प्रत्येक व्यक्ति लगाएं एक-एक पेड़संत कबीर लोक कल्याण सेवा संस्थान...