ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે તળાજા તાલુકાના પીથલપુર અને નિચડી ગામે મહાયજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં આ પ્રસંગે તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને અહીં દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી જેમાં ધારાસભ્ય કનુભાઈ બારૈયા તેમજ વિવિધ સામાજિક,રાજકીય આગેવાનો અને ગામના અગ્રણી હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલ કાલોલ બાયપાસ રોડ પર લોખંડની બોક્સ પાઈપ ભરેલી થ્રી વ્હીલનું એક વ્હીલ હવામાં ઝોલાખાતાં ડ્રાઇવરો આબાદ બચાવ.
હાલોલ થી કાલોલ બાયપાસ રોડ પર દોડતાં વાહનોના અકસ્માત થતા અટકાવના પ્રયત્નો ને કારણે ચાર...
धनतेरस से पहले सोने-चांदी में तेजी:सोना 480 रुपए चढ़कर 78,495 रुपए पर पहुंचा, चांदी 96,552 रुपए प्रति किलो बिक रही
धनतेरस से पहले आज यानी 28 अक्टूबर को सोना और चांदी के दाम में तेजी है। इंडिया बुलियन एंड ज्वेलर्स...
હાલોલ તાલુકાના દડીયાપુરા ગામેથી રૂરલ પોલીસે પત્તા પાનાનો જુગાર રમતા 6 ખેલીઓને ઝડપી પાડ્યા.
હાલોલ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. જાડેજાને અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે...