ગ્રામ સ્વાગત કાર્યક્રમ ચોથા બુધવારે યોજવાની સ૨કા૨ની સ્થાયી સુચના હોવાથી ખેડા જિલ્લાના નાગરીકોએ તા.૨૪/૦૮/૨૦૨૨ ના રોજ યોજાનાર ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં અ૨જી કરવા તથા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની અરજી તેઓના ગામે આપવાની રહેશે. તેમજ પોતાના પડતર પ્રશ્નોની ૨જુઆત ક૨વા અંગેની અરજી તા.૧૦/૦૮/૨૦૨૨ સુધીમાં ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં "મારી અરજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવી" તેવા મથાળા હેઠળ સબંધિત ગામના તલાટી કમ મંત્રીને સંબોધીને ક૨વાની ૨હેશે. આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, કોર્ટ મેટ૨, સ્ટે.(મનાઈ હુકમ), અપીલો, માહિતી અધિકા૨ અધિનિયમ, આકા૨ણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: शालीमार सिकंदराबाद साप्ताहिक स्पेशल ट्रेन डिरेल, रेस्क्यू ऑपरेशन जारी | West Bengal
Breaking News: शालीमार सिकंदराबाद साप्ताहिक स्पेशल ट्रेन डिरेल, रेस्क्यू ऑपरेशन जारी | West Bengal
૭૫ ગામના ૭૫ ખેડુતોને ૭૫ ગાય અર્પણ કરતા જણાવ્યુ હતુ કે, વેદમાં ગાવો વિશ્વસ્ય માતરઃ કહેવાયું છે, અર્થાત ગાય વિશ્વમાં માતા સ્વરુપ છે. નવરાત્રિના પ્રથમ દિવસે ગાય માતાની સેવા પૂજા કરવા રાજયપાલશ્રીએ સૌ ખેડુતોને સંકલ્પબધ્ધ કર્યા હતા.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે લાઠીના દુધાળા
ખાતે પ્રાકૃતિક ખેતી માટે ૭૫ ગાયનું...
एसडीएम सिंह ने किया झीलो की सफाई व्यवस्था का निरीक्षण
बून्दी। अनंत चतुदर्शी पर गणेश विसर्जन को देखते हुये मंगलवार सुबह उपखण्ड अधिकारी ने शहर के झीलो व...
ધ્રાંગધ્રાના જનતા જીન ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ પુર્વે કેબિનેટ મંત્રી આઇ કે જાડેજા તથા ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા,,
સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા શહેરના જનતા જીન ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી આ...