ગ્રામ સ્વાગત કાર્યક્રમ ચોથા બુધવારે યોજવાની સ૨કા૨ની સ્થાયી સુચના હોવાથી ખેડા જિલ્લાના નાગરીકોએ તા.૨૪/૦૮/૨૦૨૨ ના રોજ યોજાનાર ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં અ૨જી કરવા તથા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની અરજી તેઓના ગામે આપવાની રહેશે. તેમજ પોતાના પડતર પ્રશ્નોની ૨જુઆત ક૨વા અંગેની અરજી તા.૧૦/૦૮/૨૦૨૨ સુધીમાં ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં "મારી અરજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવી" તેવા મથાળા હેઠળ સબંધિત ગામના તલાટી કમ મંત્રીને સંબોધીને ક૨વાની ૨હેશે. આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, કોર્ટ મેટ૨, સ્ટે.(મનાઈ હુકમ), અપીલો, માહિતી અધિકા૨ અધિનિયમ, આકા૨ણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદના રેલ્વે સ્ટેશનથી મળી આવેલ બાળકને તેના પરીવારને સોંપવામા આવ્યો 2022 | Spark Today News
દાહોદના રેલ્વે સ્ટેશનથી મળી આવેલ બાળકને તેના પરીવારને સોંપવામા આવ્યો 2022 | Spark Today News
Ratan Tata Death News: NCPA Ground में अंतिम दर्शन के लिए रखा गया रतन टाटा का पार्थिव शरीर | Mumbai
Ratan Tata Death News: NCPA Ground में अंतिम दर्शन के लिए रखा गया रतन टाटा का पार्थिव शरीर | Mumbai
MCN NEWS| निष्काम कर्मयोगी आणि स्वच्छतेचे पुरस्कर्ते संत गाडगेबाबा यांना वैजापुरात अभिवादन
MCN NEWS| निष्काम कर्मयोगी आणि स्वच्छतेचे पुरस्कर्ते संत गाडगेबाबा यांना वैजापुरात अभिवादन