ભાજપના 23 વર્ષના શાસનનો હિસાબ આપવાના બદલે ભાજપ કઈ બાબતનું ગૌરવ લઈને યાત્રાઓ કાઢી રહી છે તેવો વૈધિક સવાલ સિહોર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પ્રવક્તા જયદીપ ગોહિલે કર્યો છે, જયદીપસિંહે કહ્યું કે વાસ્તવમાં ભાજપે અડીખમ ગૂજરાત નહી પરંતુ ખાલીખમ ગુજરાત કરી નાંખ્યું છે, ભાજપના કુશાસનમાં ગુજરાત કરોડો અબજો રૂપિયાનું દેવાદાર બની ગયું છે. એટલુ જ નહી, શિક્ષણ, રોજગાર સહિતના ક્ષેત્રોમાં ગજરાત અન્ય રાજયોની સરખામણીએ આઘાતજનક રીતે પાછળ ધકેલાઇ ગયું છે. આ બધી વાતોનો સાચો જવાબ આપવાને બદલે ભાજપના નેતાઓ શેનું ગૌરવ લઈને યાત્રાઓ કાઢે છે તે સવાલ ગુજરાતની જનતા પૂછી સહી છે વધુમાં જણાષ્યું હતું કે, ભાજપના ર૭ વર્ષના શાસનમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, કૃષિ અને કાયદો વ્યવસ્થા સહિતના ક્ષેત્રોમાં ગુજરાત આઘાતજનક રીતે પાછળ ઘકેલાતાં જ ભાજપના કુસાસનનો પર્દાફાશ થઇ ગયો છે. ગુજરાતી પ્રજાજનોના પુરૂષાર્થ અને સામર્થ્ધના કારણે ગુજરાત અડીખમ બનીને ઉભુ છે, તેમાં ભાજપનો કોઇ ફાળો નથી, ઉલ્ટાનું ભાજપના ભ્રષ્ાચાર, ખોટી આર્થિક નીતિ અને સ્વપ્રસિધ્ધિ પાછળ બેફામ રીતે પ્રજાની કરોડો રૂપિયાની પરસેવાની ક્રમાણી ઉડાવી છે તેના કારણે સરકારી તિજોરી ખાલીખમ. થઇ છે. લ્લાજવાને બદલે ગાજતી ભાજપ સરકારને આડે હાથ લેતાં જયદીપસિંહે વધુમાં કહ્યું કે ભાજપના રાજમાં મોંઘવારી બેરોજગારી માઝા મૂકી રહી છે. ખેડૂતોના પાક ઔધોગિક પ્રદૂષણને કારણે નિષ્ફળ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रांजणगाव MIDC पोलीसांनी
क्रिकेटच्या टि शर्ट वरुन चंदनचोरांना ठोकल्या बेड्या
शिरुर: रांजणगाव MIDC पोलीस स्टेशन हद्दीतील भांबार्डे गावच्या हद्दीत मळाबाई मंदिर परिसरातील 4...
रोजगार सहायक के आत्महत्या मामले में सीईओ पर एफआईआर की मांग दो दिन सामूहिक अवकाश पर जीआरएस, आनिष्चितकालीन आंदोलन की चेतावनी
गुनौर : रोजगार सहायकों ने जनपद सीईओ को दो दिवसीय अवकाश के लिए आवेदन सौंप कर खंडवा जिले में...
चंबल नदी के ओवरफ्लो होते ही पानी सीधे बीसलपुर बांध में डायवर्ट, 145 किलोमीटर का बनेगा ग्रेविटी चैनल...
जयपुर। राजस्थान की भजनलाल सरकार के पहले बजट में वित्त मंत्री दीया कुमारी ने चंबल नदी के राणा...
সোণাৰি চিনিয়ৰ চেকেণ্ডেৰী স্কুলত পৰীক্ষা
সাহিত্য কাব্য কানন,সোণাৰিৰ ২০২১-২০২২ৰ ব্যৱহাৰিক পৰীক্ষা সোণাৰি চিনিয়ৰ চেকেণ্ডেৰী...
আপুনি গৰু মাংস বিক্ৰী কৰে নেকি? আপুনি গৰু ব্যৱসায় কৰে নেকি? তেন্তে চাওক এই প্ৰতিবেদন
আপুনি গৰু মাংস বিক্ৰী কৰে নেকি ?আপুনি গৰু ব্যৱসায় কৰে নেকি? তেন্তে চাওক এই প্ৰতিবেদন।