ભાજપના 23 વર્ષના શાસનનો હિસાબ આપવાના બદલે ભાજપ કઈ બાબતનું ગૌરવ લઈને યાત્રાઓ કાઢી રહી છે તેવો વૈધિક સવાલ સિહોર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પ્રવક્તા જયદીપ ગોહિલે કર્યો છે, જયદીપસિંહે કહ્યું કે વાસ્તવમાં ભાજપે અડીખમ ગૂજરાત નહી પરંતુ ખાલીખમ ગુજરાત કરી નાંખ્યું છે, ભાજપના કુશાસનમાં ગુજરાત કરોડો અબજો રૂપિયાનું દેવાદાર બની ગયું છે. એટલુ જ નહી, શિક્ષણ, રોજગાર સહિતના ક્ષેત્રોમાં ગજરાત અન્ય રાજયોની સરખામણીએ આઘાતજનક રીતે પાછળ ધકેલાઇ ગયું છે. આ બધી વાતોનો સાચો જવાબ આપવાને બદલે ભાજપના નેતાઓ શેનું ગૌરવ લઈને યાત્રાઓ કાઢે છે તે સવાલ ગુજરાતની જનતા પૂછી સહી છે વધુમાં જણાષ્યું હતું કે, ભાજપના ર૭ વર્ષના શાસનમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, કૃષિ અને કાયદો વ્યવસ્થા સહિતના ક્ષેત્રોમાં ગુજરાત આઘાતજનક રીતે પાછળ ઘકેલાતાં જ ભાજપના કુસાસનનો પર્દાફાશ થઇ ગયો છે. ગુજરાતી પ્રજાજનોના પુરૂષાર્થ અને સામર્થ્ધના કારણે ગુજરાત અડીખમ બનીને ઉભુ છે, તેમાં ભાજપનો કોઇ ફાળો નથી, ઉલ્ટાનું ભાજપના ભ્રષ્ાચાર, ખોટી આર્થિક નીતિ અને સ્વપ્રસિધ્ધિ પાછળ બેફામ રીતે પ્રજાની કરોડો રૂપિયાની પરસેવાની ક્રમાણી ઉડાવી છે તેના કારણે સરકારી તિજોરી ખાલીખમ. થઇ છે. લ્લાજવાને બદલે ગાજતી ભાજપ સરકારને આડે હાથ લેતાં જયદીપસિંહે વધુમાં કહ્યું કે ભાજપના રાજમાં મોંઘવારી બેરોજગારી માઝા મૂકી રહી છે. ખેડૂતોના પાક ઔધોગિક પ્રદૂષણને કારણે નિષ્ફળ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शहरानजीक मिरजोळे येथील जंगलात कुजलेल्या अवस्थेत सापडला मृतदेह
रत्नागिरी : रत्नागिरी शहरालगत असलेल्या मिरजोळे घवाळीवाडी येथील जंगलमय भागात आज सकाळी कुजलेल्या...
Maharashtra Election 2024 : महाराष्ट्र चुनाव से पहले बागियों ने बढ़ाई टेंशन ! BJP | Congress
Maharashtra Election 2024 : महाराष्ट्र चुनाव से पहले बागियों ने बढ़ाई टेंशन ! BJP | Congress
રાધનપુર ખાતે વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો છવાયા | SatyaNirbhay News Channel
રાધનપુર ખાતે વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો છવાયા | SatyaNirbhay News Channel
শালমৰাৰ কামজান এলেঙি গাঁৱৰ ঠগেশ্বৰ দাসৰ বাসগৃহত বিধায়ক ভুৱন গাম
যোৱানিশা মাজুলীৰ শালমৰাৰ কামজান এলেঙি গাঁৱৰ ঠগেশ্বৰ দাসৰ বাসগৃহটিত অগ্নিৰ সূত্ৰপাত ঘটি বাসগৃহটোৰ...
શું આમ આદમી પાર્ટીમાં શરૂ થયો નવો ડખો? યુવરાજસિંહ જાડેજાની ચૂંટણી ન લડવાની જાહેરાત | Zee News
શું આમ આદમી પાર્ટીમાં શરૂ થયો નવો ડખો? યુવરાજસિંહ જાડેજાની ચૂંટણી ન લડવાની જાહેરાત | Zee News