ભાજપના 23 વર્ષના શાસનનો હિસાબ આપવાના બદલે ભાજપ કઈ બાબતનું ગૌરવ લઈને યાત્રાઓ કાઢી રહી છે તેવો વૈધિક સવાલ સિહોર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પ્રવક્તા જયદીપ ગોહિલે કર્યો છે, જયદીપસિંહે કહ્યું કે વાસ્તવમાં ભાજપે અડીખમ ગૂજરાત નહી પરંતુ ખાલીખમ ગુજરાત કરી નાંખ્યું છે, ભાજપના કુશાસનમાં ગુજરાત કરોડો અબજો રૂપિયાનું દેવાદાર બની ગયું છે. એટલુ જ નહી, શિક્ષણ, રોજગાર સહિતના ક્ષેત્રોમાં ગજરાત અન્ય રાજયોની સરખામણીએ આઘાતજનક રીતે પાછળ ધકેલાઇ ગયું છે. આ બધી વાતોનો સાચો જવાબ આપવાને બદલે ભાજપના નેતાઓ શેનું ગૌરવ લઈને યાત્રાઓ કાઢે છે તે સવાલ ગુજરાતની જનતા પૂછી સહી છે વધુમાં જણાષ્યું હતું કે, ભાજપના ર૭ વર્ષના શાસનમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, કૃષિ અને કાયદો વ્યવસ્થા સહિતના ક્ષેત્રોમાં ગુજરાત આઘાતજનક રીતે પાછળ ઘકેલાતાં જ ભાજપના કુસાસનનો પર્દાફાશ થઇ ગયો છે. ગુજરાતી પ્રજાજનોના પુરૂષાર્થ અને સામર્થ્ધના કારણે ગુજરાત અડીખમ બનીને ઉભુ છે, તેમાં ભાજપનો કોઇ ફાળો નથી, ઉલ્ટાનું ભાજપના ભ્રષ્ાચાર, ખોટી આર્થિક નીતિ અને સ્વપ્રસિધ્ધિ પાછળ બેફામ રીતે પ્રજાની કરોડો રૂપિયાની પરસેવાની ક્રમાણી ઉડાવી છે તેના કારણે સરકારી તિજોરી ખાલીખમ. થઇ છે. લ્લાજવાને બદલે ગાજતી ભાજપ સરકારને આડે હાથ લેતાં જયદીપસિંહે વધુમાં કહ્યું કે ભાજપના રાજમાં મોંઘવારી બેરોજગારી માઝા મૂકી રહી છે. ખેડૂતોના પાક ઔધોગિક પ્રદૂષણને કારણે નિષ્ફળ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra Politics: Eknath Shinde की कुर्सी बरकरार, Uddhav Thackeray को लगा बड़ा झटका | Aaj Tak
Maharashtra Politics: Eknath Shinde की कुर्सी बरकरार, Uddhav Thackeray को लगा बड़ा झटका | Aaj Tak
ধেমাজি জিলা শিক্ষা আৰু প্ৰশিক্ষণ প্ৰতিষ্ঠানত আজাদি কি অমৃত মহোৎসৱৰ সামৰনি
১৫ আগষ্টঃ ধেমাজি জিলাৰ পাঁচ আলিস্থিত জিলা শিক্ষা আৰু প্ৰশিক্ষণ প্ৰতিষ্ঠানত যোৱা ১১ আগষ্টৰ পৰা...
અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગૌરવભેર
અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગૌરવભેર
डीआईजी श्री वैभव कृष्ण ने संभाला कार्यभार जनपद आजमगढ़ में
उत्तर प्रदेश के जनपद आजमगढ़ में, डीआईजी वैभव कृष्ण ने संभाला कार्यभार।मालूम हो कि जनपद आजमगढ़ में,...
'વિશ્વાસથી વિકાસ' યાત્રા અન્વયે મહિલાઓના સ્વસહાય જૂથોને ચેક વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ અમરેલી ખાતે સંપન્ન
ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જિલ્લાના અલગ અલગ સ્વસહાયજૂથોને...