ભાજપના 23 વર્ષના શાસનનો હિસાબ આપવાના બદલે ભાજપ કઈ બાબતનું ગૌરવ લઈને યાત્રાઓ કાઢી રહી છે તેવો વૈધિક સવાલ સિહોર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પ્રવક્તા જયદીપ ગોહિલે કર્યો છે, જયદીપસિંહે કહ્યું કે વાસ્તવમાં ભાજપે અડીખમ ગૂજરાત નહી પરંતુ ખાલીખમ ગુજરાત કરી નાંખ્યું છે, ભાજપના કુશાસનમાં ગુજરાત કરોડો અબજો રૂપિયાનું દેવાદાર બની ગયું છે. એટલુ જ નહી, શિક્ષણ, રોજગાર સહિતના ક્ષેત્રોમાં ગજરાત અન્ય રાજયોની સરખામણીએ આઘાતજનક રીતે પાછળ ધકેલાઇ ગયું છે. આ બધી વાતોનો સાચો જવાબ આપવાને બદલે ભાજપના નેતાઓ શેનું ગૌરવ લઈને યાત્રાઓ કાઢે છે તે સવાલ ગુજરાતની જનતા પૂછી સહી છે વધુમાં જણાષ્યું હતું કે, ભાજપના ર૭ વર્ષના શાસનમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, કૃષિ અને કાયદો વ્યવસ્થા સહિતના ક્ષેત્રોમાં ગુજરાત આઘાતજનક રીતે પાછળ ઘકેલાતાં જ ભાજપના કુસાસનનો પર્દાફાશ થઇ ગયો છે. ગુજરાતી પ્રજાજનોના પુરૂષાર્થ અને સામર્થ્ધના કારણે ગુજરાત અડીખમ બનીને ઉભુ છે, તેમાં ભાજપનો કોઇ ફાળો નથી, ઉલ્ટાનું ભાજપના ભ્રષ્ાચાર, ખોટી આર્થિક નીતિ અને સ્વપ્રસિધ્ધિ પાછળ બેફામ રીતે પ્રજાની કરોડો રૂપિયાની પરસેવાની ક્રમાણી ઉડાવી છે તેના કારણે સરકારી તિજોરી ખાલીખમ. થઇ છે. લ્લાજવાને બદલે ગાજતી ભાજપ સરકારને આડે હાથ લેતાં જયદીપસિંહે વધુમાં કહ્યું કે ભાજપના રાજમાં મોંઘવારી બેરોજગારી માઝા મૂકી રહી છે. ખેડૂતોના પાક ઔધોગિક પ્રદૂષણને કારણે નિષ્ફળ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केजरीवाल को जनता गंभीरता से नहीं लेती,वो खुद जमानत पर बाहर है ,मुख्यमंत्री भजनलाल शर्मा का केजरीवाल पर तंज !
मुख्यमंत्री भजनलाल शर्मा दिल्ली के मुख्यमंत्री और आप संयोजक अरविंद केजरीवाल पर रविवार को मुंबई...
kota.कलेक्ट्रेट और अदालत चौराहे के अतिक्रमण भी किये साफ, जारी रहेगा अभियान.chambalsandesh
kota.कलेक्ट्रेट और अदालत चौराहे के अतिक्रमण भी किये साफ, जारी रहेगा अभियान.chambalsandesh
કપરાડાના કુંભઘાટ ખાતે બની ઘટના ઘાટ પરથી ટ્રક ચાલકે સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવતા મારી પલટી
કપરાડાના કુંભઘાટ ખાતે બની ઘટના ઘાટ પરથી ટ્રક ચાલકે સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવતા મારી પલટી
4 વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની સખત કેદની સજા, SPએ શું કહ્યું જુઓ Video
અરવલ્લી : 4 વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની સખત કેદની સજા, SPએ શું કહ્યું જુઓ...