ખંભાત તાલુકાના ઉંદેલ ગામે વર્ષ-૨૦૧૯માં હત્યા કેસના આરોપી ધવલકુમાર કમલેશભાઈ ઉર્ફે કનુભાઈ પટેલ ૭ દિવસના જામીન પર કોર્ટે છોડ્યો હતો.પરંતુ જામીન પર તે ફરાર થઈ જતા ખંભાત કોર્ટ દ્વારા સી.આર.પી.સી-૮૨ મુજબ ધવલકુમાર પટેલ સામે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.