ઝાલાવાડ અને ગુજરાતના જાણીતા સાહિત્યકાર મનોજ પંડ્યાના 25 માં પુસ્તક"આવો મળીએ શબ્દ સમીપે" નું તેમના જ જન્મ દિવસે વિમોચન કરવામાં આવ્યું.આ પુસ્તક તેમણે તેમના ધર્મપત્ની રોહિણીબેન ને અર્પણ કર્યું હતું.આ પ્રસંગે જે રાસમંડળી વિશ્વ પ્રસિદ્ધ છે તેના ગાયક ગોપાલભાઈ,ગુજરાતના જાણીતા સિંગર અલ્પેશભાઈ પરમાર,નરેન્દ્રમોદી વિચાર મંચના સુરેન્દ્રનગર શહેર પ્રમુખ દુસ્યંતભાઈ આચાર્ય તથા અન્ય હોદ્દેદારો,અશોકભાઇ પંડ્યા,ભાવનાબેન પંડ્યા, હરિઅંશ દવે,શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલ્લભીપુર તાલુકાના મોણપર ગામે હત્યાના આરોપીને આજીવન કેદ.
વલ્લભીપુર તાલુકાના મોણપર ગામે હત્યાના આરોપીને આજીવન કેદ.
કાશ્મીરમાં બાળકોને ભજન ગવડાવવા સામે મહેબૂબા મુફ્તીને વાંધો,મુસ્લિમ ધાર્મિક નેતાઓની ધરપકડ કેમ ?
કાશ્મીર ઘાટીમાં શાળાઓમાં બાળકોને ભજન ગવડાવવા સામે મહેબૂબા મુફ્તીને વાંધો પડ્યો છે તેઓએ કહ્યું અહી...
बीड जिल्ह्याचा बिहार होऊ देणार नाही!करुणा मुंडे
बीड जिल्ह्याचा बिहार होऊ देणार नाही!करुणा मुंडे
অসম আৰক্ষীয়ে বৰ্তমান ক্ৰীড়া জগতৰ ক্ষেত্ৰত মনোনিবেশ কৰিব;আৰক্ষীৰ সঞ্চালক প্ৰধান ভাস্কৰজ্যোতি মহন্ত
অসম আৰক্ষীয়ে বৰ্তমান ক্ৰীড়া জগতৰ ক্ষেত্ৰত মনোনিবেশ কৰিব;আৰক্ষীৰ সঞ্চালক প্ৰধান ভাস্কৰজ্যোতি মহন্ত
અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમ બ્રાંચના તાબા હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન
અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમ બ્રાંચના તાબા હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન