ઝાલાવાડ અને ગુજરાતના જાણીતા સાહિત્યકાર મનોજ પંડ્યાના 25 માં પુસ્તક"આવો મળીએ શબ્દ સમીપે" નું તેમના જ જન્મ દિવસે વિમોચન કરવામાં આવ્યું.આ પુસ્તક તેમણે તેમના ધર્મપત્ની રોહિણીબેન ને અર્પણ કર્યું હતું.આ પ્રસંગે જે રાસમંડળી વિશ્વ પ્રસિદ્ધ છે તેના ગાયક ગોપાલભાઈ,ગુજરાતના જાણીતા સિંગર અલ્પેશભાઈ પરમાર,નરેન્દ્રમોદી વિચાર મંચના સુરેન્દ્રનગર શહેર પ્રમુખ દુસ્યંતભાઈ આચાર્ય તથા અન્ય હોદ્દેદારો,અશોકભાઇ પંડ્યા,ભાવનાબેન પંડ્યા, હરિઅંશ દવે,શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kolhapur : गॅस दरवाढ विरोधात ठाकरे शिवसेनेचा मलकापुरात रास्ता रोको ...BPN news network
Kolhapur : गॅस दरवाढ विरोधात ठाकरे शिवसेनेचा मलकापुरात रास्ता रोको ...BPN news network
પાલીતાણા કારડીયા રાજપૂત સમાજ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ કર્યા
પાલીતાણા કારડીયા રાજપૂત સમાજ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ કર્યા
মৰাণ হাটৰ জ্যোতিপুৰ হৰিমন্দিৰৰ প্ৰতিষ্ঠা দিৱস উপলক্ষে উলিওৱা ভাগৱত যাত্ৰাত বহু ভক্তৰ অংশ গ্ৰহন।
চৰাইদেউ জিলাৰ মাহমৰা বিধান সভা সমষ্টিৰ অন্তৰ্গত মৰাণ জ্যোতিপুৰ হৰিমন্দিৰৰ আজি মন্দিৰৰ আসন...
चार के खिलाफ मुकदमा आत्महत्या के लिए उकसाने के आरोप में।
जनपद आजमगढ़ के थाना दीदारगंज में,चार के खिलाफ मुक़दमा आत्महत्या के लिए उकसाने के आरोप में।सूत्रों...