ઝાલાવાડ અને ગુજરાતના જાણીતા સાહિત્યકાર મનોજ પંડ્યાના 25 માં પુસ્તક"આવો મળીએ શબ્દ સમીપે" નું તેમના જ જન્મ દિવસે વિમોચન કરવામાં આવ્યું.આ પુસ્તક તેમણે તેમના ધર્મપત્ની રોહિણીબેન ને અર્પણ કર્યું હતું.આ પ્રસંગે જે રાસમંડળી વિશ્વ પ્રસિદ્ધ છે તેના ગાયક ગોપાલભાઈ,ગુજરાતના જાણીતા સિંગર અલ્પેશભાઈ પરમાર,નરેન્દ્રમોદી વિચાર મંચના સુરેન્દ્રનગર શહેર પ્રમુખ દુસ્યંતભાઈ આચાર્ય તથા અન્ય હોદ્દેદારો,અશોકભાઇ પંડ્યા,ભાવનાબેન પંડ્યા, હરિઅંશ દવે,શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ED का summon आया, Arvind Kejriwal Delhi छोड़कर क्यों चले गए? Delhi Liquor Case | LT Show
ED का summon आया, Arvind Kejriwal Delhi छोड़कर क्यों चले गए? Delhi Liquor Case | LT Show
"ಶಕ್ತಿ ಯೋಜನೆ"ಯನ್ನು ರಾಜ್ಯದ ಎಲ್ಲಾ ಅಂಗವಿಕಲರಿಗೆ ವಿಸ್ತರಣೆ ಮಾಡಬೇಕು - ಪರಸಪ್ಪ ಭೀಮಪ್ಪ ಗಜ್ಜರಿ ಒತ್ತಾಯ
"ಶಕ್ತಿ ಯೋಜನೆ"ಯನ್ನು ರಾಜ್ಯದ ಎಲ್ಲಾ ಅಂಗವಿಕಲರಿಗೆ ವಿಸ್ತರಣೆ ಮಾಡಬೇಕು - ಪರಸಪ್ಪ ಭೀಮಪ್ಪ ಗಜ್ಜರಿ ಒತ್ತಾಯ
SURAT : સચીન પ્લોટના કૌભાંડના ઠગો પોલીસના સકંજામાં
#buletinindia #surat #gujarat
મહીસાગર જિલ્લામાં ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયાનો છંટકાવના મળી રહ્યા છે સારા પરિણામો
જિલ્લામાં ૧૧૮ ખેડૂતોએ ૧૯૮ એકરમાં નેનો યુરિયાનો પોતાના ખેતી પાકોમાં ડ્રોન વડે છંટકાવ કરવાની કરી શરૂઆત
રાજ્ય સરકાર ના કૃષિ વિભાગ દ્વારા આયોજીત ડ્રોન ટેકનોલોજી ઇફકો નેના યુરિયા છટકાવ યોજનાનો પ્રારંભ...