ઝાલાવાડ અને ગુજરાતના જાણીતા સાહિત્યકાર મનોજ પંડ્યાના 25 માં પુસ્તક"આવો મળીએ શબ્દ સમીપે" નું તેમના જ જન્મ દિવસે વિમોચન કરવામાં આવ્યું.આ પુસ્તક તેમણે તેમના ધર્મપત્ની રોહિણીબેન ને અર્પણ કર્યું હતું.આ પ્રસંગે જે રાસમંડળી વિશ્વ પ્રસિદ્ધ છે તેના ગાયક ગોપાલભાઈ,ગુજરાતના જાણીતા સિંગર અલ્પેશભાઈ પરમાર,નરેન્દ્રમોદી વિચાર મંચના સુરેન્દ્રનગર શહેર પ્રમુખ દુસ્યંતભાઈ આચાર્ય તથા અન્ય હોદ્દેદારો,અશોકભાઇ પંડ્યા,ભાવનાબેન પંડ્યા, હરિઅંશ દવે,શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નારીવંદન સપ્તાહ અંતર્ગત ૩ઓગસ્ટે "મહિલા સ્વાવલંબન દિવસ"ની ઉજવણી થરાદ ના શિવનગર ખાતે મહિલા બાળવિકાસ તેમજ ગૃહ વિભાગ દ્વારા કરાઇ
થરાદ ના શિવનગર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર થરાદ દ્વારા...
Samsung के इस डिवाइस को मिल रहा है Android 14 अपडेट, मिलते हैं कई खास फीचर्स, यहां जानें पूरी डिटेल
सैमसंग अपने कस्टमर्स के लिए खुशखबरी लाया है जिसके तहत कंपनी ने अपने Samsung Galaxy Tab A7 के लिए...
योगी आदित्यनाथ का नारा जयपुर के व्यापारियों के लिए बना मुसीबत, आने लगे धमकी भरे कॉल
राजधानी जयपुर के टोंक फाटक स्थित आदर्श बाजार के दो व्यापारियों को दीपावली पर बिक्री के लिए पोस्टर...
Apollo Doctor is the First European Board Accredited Robotic Colorectal Surgeon in India
Apollo Doctor is the First European Board Accredited Robotic Colorectal Surgeon in India