ઝાલાવાડ અને ગુજરાતના જાણીતા સાહિત્યકાર મનોજ પંડ્યાના 25 માં પુસ્તક"આવો મળીએ શબ્દ સમીપે" નું તેમના જ જન્મ દિવસે વિમોચન કરવામાં આવ્યું.આ પુસ્તક તેમણે તેમના ધર્મપત્ની રોહિણીબેન ને અર્પણ કર્યું હતું.આ પ્રસંગે જે રાસમંડળી વિશ્વ પ્રસિદ્ધ છે તેના ગાયક ગોપાલભાઈ,ગુજરાતના જાણીતા સિંગર અલ્પેશભાઈ પરમાર,નરેન્દ્રમોદી વિચાર મંચના સુરેન્દ્રનગર શહેર પ્રમુખ દુસ્યંતભાઈ આચાર્ય તથા અન્ય હોદ્દેદારો,અશોકભાઇ પંડ્યા,ભાવનાબેન પંડ્યા, હરિઅંશ દવે,શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सोलापूर धुळे रस्त्यावर आडगाव फाट्यावर २-२ फूट गड्ड्यांमुळे प्रवासी त्रस्त
सोलापूर धुळे रस्त्यावर आडगाव फाट्यावर २-२ फूट गड्ड्यांमुळे प्रवासी त्रस्त
વલભીપુર તાલુકાના રામપર ગામની રુત્વી દીનેશભાઈ કુવાડીયા મહિલા પીએસઆઇ માં
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના રામપર ગામની રુત્વી દિનેશભાઈ કુવાડીયાની ગુજરાત મહિલા પીએસઆઇ...
आखिर कहां हैं किन गैंग? चीन के विदेश मंत्री तीन हफ्ते से सार्वजनिक तौर पर नजर नहीं आए
बीजिंग (चीन), संयुक्त राज्य अमेरिका के साथ संबंधों को सुधारने के लिए हाई-प्रोफाइल राजनयिक...
जिल्हाधिकारी कार्यालयात अशोक हिंगे व गौतम आगळे यांच्या नेतृत्वात बैठक संपन्न@news23marathi
जिल्हाधिकारी कार्यालयात अशोक हिंगे व गौतम आगळे यांच्या नेतृत्वात बैठक संपन्न@news23marathi
Modi in Qatar: क़तर पहुंचे पीएम मोदी, कैसे मज़बूत हुए दोनों देशों के संबंध (BBC Hindi)
Modi in Qatar: क़तर पहुंचे पीएम मोदी, कैसे मज़बूत हुए दोनों देशों के संबंध (BBC Hindi)