ઝાલાવાડ અને ગુજરાતના જાણીતા સાહિત્યકાર મનોજ પંડ્યાના 25 માં પુસ્તક"આવો મળીએ શબ્દ સમીપે" નું તેમના જ જન્મ દિવસે વિમોચન કરવામાં આવ્યું.આ પુસ્તક તેમણે તેમના ધર્મપત્ની રોહિણીબેન ને અર્પણ કર્યું હતું.આ પ્રસંગે જે રાસમંડળી વિશ્વ પ્રસિદ્ધ છે તેના ગાયક ગોપાલભાઈ,ગુજરાતના જાણીતા સિંગર અલ્પેશભાઈ પરમાર,નરેન્દ્રમોદી વિચાર મંચના સુરેન્દ્રનગર શહેર પ્રમુખ દુસ્યંતભાઈ આચાર્ય તથા અન્ય હોદ્દેદારો,અશોકભાઇ પંડ્યા,ભાવનાબેન પંડ્યા, હરિઅંશ દવે,શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અવસર છે લોકશાહીનો...
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨
જિલ્લામાં
તા.૪ સપ્ટેમ્બરને રવિવારના રોજ યોજાશે ખાસ ઝુંબેશ
ખાસ ઝુંબેશના દિવસનો વધુમાં વધુ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાનો...
নাৰায়নপুৰৰ এখন বিদ্যালয়ত একেদিনায়েই দুগৰাকী শিক্ষকে লয় অৱসৰ
নাৰায়নপুৰৰ বুঢ়া বুঢ়ী উচ্ছতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ দুজন শিক্ষক, ক্ৰমে অধ্যক্ষ শ্ৰীযুত অচ্যুত...
मौज मस्ती के लिए ठगी की वारदात को अंजाम दिया, पुलिस ने किया गिरफ्तार
कोटा की विज्ञान नगर थाना पुलिस ने कार्यवाही करते हुए एक युवक को धोखाधड़ी कर लोहे का सामान हड़पने...
Gujarat News: गुजरात की सभी 26 सीटों पर AAP लड़ेगी लोकसभा चुनाव, संगठन में बड़े बदलाव की तैयारी
गुजरात विधानसभा चुनाव में 5 सीटें जीतने वाली आम आदमी पार्टी के हौंसले बुलंद हैं। पार्टी अब गुजरात...