ઝાલાવાડ અને ગુજરાતના જાણીતા સાહિત્યકાર મનોજ પંડ્યાના 25 માં પુસ્તક"આવો મળીએ શબ્દ સમીપે" નું તેમના જ જન્મ દિવસે વિમોચન કરવામાં આવ્યું.આ પુસ્તક તેમણે તેમના ધર્મપત્ની રોહિણીબેન ને અર્પણ કર્યું હતું.આ પ્રસંગે જે રાસમંડળી વિશ્વ પ્રસિદ્ધ છે તેના ગાયક ગોપાલભાઈ,ગુજરાતના જાણીતા સિંગર અલ્પેશભાઈ પરમાર,નરેન્દ્રમોદી વિચાર મંચના સુરેન્દ્રનગર શહેર પ્રમુખ દુસ્યંતભાઈ આચાર્ય તથા અન્ય હોદ્દેદારો,અશોકભાઇ પંડ્યા,ભાવનાબેન પંડ્યા, હરિઅંશ દવે,શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા.....ભાવનગરના મહુવા શહેરમાં કિર્તીદાન ફેમ કમાભાઈ મહુવા આવી પહોંચ્યા....
મહુવા.....ભાવનગરના મહુવા શહેરમાં કિર્તીદાન ફેમ કમાભાઈ મહુવા આવી પહોંચ્યા....
ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર 27 જુલાઈ થી ઘટશે, બે દિવસ સુધી ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થશે.
રાજ્યમાં વરસાદ (ગુજરાત ચોમાસુ 2022)ની સ્થિતિ યથાવત છે. ત્યારે હવામાન વિભાગ (ગુજરાત વેધર...
Arvind Kejriwal के Arrest के बाद Delhi Police ने क्या एक्शन लिया?
Arvind Kejriwal के Arrest के बाद Delhi Police ने क्या एक्शन लिया?
#banaskantha ડીસા હવાઈ પિલર ખાતે ભારતના ગૃહ મંત્રી અમિત શાહ ના અધ્યક્ષ સ્થાને જાહેર સભા યોજાઈ
#banaskantha ડીસા હવાઈ પિલર ખાતે ભારતના ગૃહ મંત્રી અમિત શાહ ના અધ્યક્ષ સ્થાને જાહેર સભા યોજાઈ
સાવરકુંડલા શહેરમાં પર્યાવરણ બચાવવા રેલી પુર્વે મીટીંગ યોજાઈ
સાવરકુંડલા શહેરમાં પર્યાવરણ બચાવવા રેલી પુર્વે મીટીંગ યોજાઈ
સરકારશ્રી તરફથી ચાલતા "મીશન...