ઝાલાવાડ અને ગુજરાતના જાણીતા સાહિત્યકાર મનોજ પંડ્યાના 25 માં પુસ્તક"આવો મળીએ શબ્દ સમીપે" નું તેમના જ જન્મ દિવસે વિમોચન કરવામાં આવ્યું.આ પુસ્તક તેમણે તેમના ધર્મપત્ની રોહિણીબેન ને અર્પણ કર્યું હતું.આ પ્રસંગે જે રાસમંડળી વિશ્વ પ્રસિદ્ધ છે તેના ગાયક ગોપાલભાઈ,ગુજરાતના જાણીતા સિંગર અલ્પેશભાઈ પરમાર,નરેન્દ્રમોદી વિચાર મંચના સુરેન્દ્રનગર શહેર પ્રમુખ દુસ્યંતભાઈ આચાર્ય તથા અન્ય હોદ્દેદારો,અશોકભાઇ પંડ્યા,ભાવનાબેન પંડ્યા, હરિઅંશ દવે,શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नीरज बवाना की जान पर खतरा | तिहाड़ जेल में गैंगवार में हमला | lawrence bishnoi on neeraj bawana
Four days ago punjabi singer and rapper sidhu moosewala shot dead in mansa village of...
व्यापाऱ्याच्या खून प्रकरणात दोन आरोपींना जन्मठेपेची शिक्षा
व्यापाऱ्याच्या खून प्रकरणात दोन आरोपींना जन्मठेपेची शिक्षा
जल विभाग ने अवैध जल कनेक्शन पर कार्यवाही कर 8 कनेक्शन काटे
बालोतरा, 10 अक्टूबर। जन स्वास्थ्य एवं अभियांत्रिकी विभाग परियोजना खण्ड समदड़ी द्वारा 09 अक्टूबर को...
74 માં વનમહોત્સવ ની તાલુકા કક્ષા ની માળીયા હાટીના ખાતે કરવામાં આવી ઉજવણી માળીયા માંગરોળ ના ધારસભ્ય સહિત આગેવાનો રહિયા ઉપસ્થિત
રાજ્યભર માં વનમહોત્સવ ઉજવવામાં આવી રહીયો છે તેમજ દિવસે ને દિવસે ધરતી વેરણ બનતી જાય છે ત્યારે ધરતી...