ઝાલાવાડ અને ગુજરાતના જાણીતા સાહિત્યકાર મનોજ પંડ્યાના 25 માં પુસ્તક"આવો મળીએ શબ્દ સમીપે" નું તેમના જ જન્મ દિવસે વિમોચન કરવામાં આવ્યું.આ પુસ્તક તેમણે તેમના ધર્મપત્ની રોહિણીબેન ને અર્પણ કર્યું હતું.આ પ્રસંગે જે રાસમંડળી વિશ્વ પ્રસિદ્ધ છે તેના ગાયક ગોપાલભાઈ,ગુજરાતના જાણીતા સિંગર અલ્પેશભાઈ પરમાર,નરેન્દ્રમોદી વિચાર મંચના સુરેન્દ્રનગર શહેર પ્રમુખ દુસ્યંતભાઈ આચાર્ય તથા અન્ય હોદ્દેદારો,અશોકભાઇ પંડ્યા,ભાવનાબેન પંડ્યા, હરિઅંશ દવે,શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલ માં સૈયદના ઈમામે જાફર અને સૈયદના અમીરે મુઆવીયા ના ઉર્સની ઉજવણી કરાઇ
કાલોલ નગરમાં નુરાની ચોક જુમ્મા મસ્જીદ પાસેથી હઝરત સૈયદના ઈમામે જાફર રદીઅલ્લાહો તાઆલા અન્હુ અને...
रामनाथ विद्यालयाचे वार्षिक स्नेहसंमेलन उत्साहात साजरा
रामनाथ विद्यालयाचे वार्षिक स्नेहसंमेलन उत्साहात संपन्न
औसा :- श्री रामनाथ माध्यमिक व उच्च...
સિહોર શહેરમાં અમુલ દૂધ માં ભાવ વધારો
સિહોર સાથે રાજ્યની જનતાને ફરી એકવાર મોંઘવારીનો ડામ આવતીકાલથી લાગવા જઈ રહ્યો છે. અમુલ દૂધમાં પ્રતિ...
સુરતી લાલાને મોજ કર્યા વગર ના ચાલે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી
સુરતી લાલાને મોજ કર્યા વગર ના ચાલે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી
BHAVNAGAR : જૈન સમાજ દ્વારા મહાવીર જન્મ વાંચનની ઉજવણી
#buletinindia #gujarat