ઝાલાવાડ અને ગુજરાતના જાણીતા સાહિત્યકાર મનોજ પંડ્યાના 25 માં પુસ્તક"આવો મળીએ શબ્દ સમીપે" નું તેમના જ જન્મ દિવસે વિમોચન કરવામાં આવ્યું.આ પુસ્તક તેમણે તેમના ધર્મપત્ની રોહિણીબેન ને અર્પણ કર્યું હતું.આ પ્રસંગે જે રાસમંડળી વિશ્વ પ્રસિદ્ધ છે તેના ગાયક ગોપાલભાઈ,ગુજરાતના જાણીતા સિંગર અલ્પેશભાઈ પરમાર,નરેન્દ્રમોદી વિચાર મંચના સુરેન્દ્રનગર શહેર પ્રમુખ દુસ્યંતભાઈ આચાર્ય તથા અન્ય હોદ્દેદારો,અશોકભાઇ પંડ્યા,ભાવનાબેન પંડ્યા, હરિઅંશ દવે,શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલીતાણાના બે યુવકોએ હિમાચલ પ્રદેશમાં પર્વત સર કર્યા
પાલીતાણાના બે યુવકોએ હિમાચલ પ્રદેશમાં પર્વત સર કર્યા
पुण्यात पीएमपीपीएमएल चालक आणि वाहकाला मारहाण... व्हायरल व्हिडिओ
व्हायरल व्हिडिओ.... पुण्यात पीएमपीपीएमएल चालक आणि वाहकाला मारहाण
Muharram
Significance of the Festival
The Shia Muslim community mourns the demise of Hussain Ibn Ali, the...
भील प्रदेश के मुद्दे को लेकर संभागीय आयुक्त को हटाने की मांग
प्रतापगढ़। बीपीवीएम ने जनजातीय सलाहकार परिषद के नाम संभागीय आयुक्त बांसवाड़ा नीरज के पवन के खिलाफ...
कलक्टर अक्षय गोदारा एवं एसपी हनुमान प्रसाद ने बूंदी ने लिया विभिन्न क्षेत्रों का जायजा
बूंदी, 15 अगस्त। मानसून के दौरान हो रही बारिश के दृष्टिगत जिला कलक्टर अक्षय गोदारा एवं पुलिस...