ઝાલાવાડ અને ગુજરાતના જાણીતા સાહિત્યકાર મનોજ પંડ્યાના 25 માં પુસ્તક"આવો મળીએ શબ્દ સમીપે" નું તેમના જ જન્મ દિવસે વિમોચન કરવામાં આવ્યું.આ પુસ્તક તેમણે તેમના ધર્મપત્ની રોહિણીબેન ને અર્પણ કર્યું હતું.આ પ્રસંગે જે રાસમંડળી વિશ્વ પ્રસિદ્ધ છે તેના ગાયક ગોપાલભાઈ,ગુજરાતના જાણીતા સિંગર અલ્પેશભાઈ પરમાર,નરેન્દ્રમોદી વિચાર મંચના સુરેન્દ્રનગર શહેર પ્રમુખ દુસ્યંતભાઈ આચાર્ય તથા અન્ય હોદ્દેદારો,અશોકભાઇ પંડ્યા,ભાવનાબેન પંડ્યા, હરિઅંશ દવે,શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના મુડેઠામાં કિશોરને રસ્તામાંથી સોનાની ચેન મળી આવતાં મૂળ માલિકને સોંપી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું
ડીસા તાલુકાના ભીલડી ગામમાં ધો. 6 માં અભ્યાસ કરતાં બાળકે રૂ.75,000 ની મળી આવેલી સોનાની ચેન મૂળ...
કાલોલ પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસવડા ની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો
આજરોજ કાલોલ પોલીસ મથક ખાતે પોલીસવડા હિમાંશુ સોલંકીની કાલોલ પોલીસ સ્ટેશન નુ નિરીક્ષણ કરવા સાથે...
"सुभाख"ने चित्रशिल्पी नील पवन वरूबा को दी भावभीनी श्रद्धांजलि
रोहा बाजार में हाल ही में जन्म हुवा "सुभाख"नामक खुले मंच ने सांय को वरिष्ठ जनप्रीय चित्रशिल्पी...
दीगोद क्षेत्र में खेत मे कार्य करने के दौरान युवक को कोबरा सांप ने काटा तबियत बिगड़ने पर MBS अस्पताल में भर्ती
दीगोद क्षेत्र में खेत मे कार्य करने के दौरान युवक को कोबरा सांप ने काटा तबियत बिगड़ने पर MBS...
મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંગે લોગોનુ લોંચિંગ કરવામાં આવશે
#buletinindia #gujarat #gandhinagar