ઝાલાવાડ અને ગુજરાતના જાણીતા સાહિત્યકાર મનોજ પંડ્યાના 25 માં પુસ્તક"આવો મળીએ શબ્દ સમીપે" નું તેમના જ જન્મ દિવસે વિમોચન કરવામાં આવ્યું.આ પુસ્તક તેમણે તેમના ધર્મપત્ની રોહિણીબેન ને અર્પણ કર્યું હતું.આ પ્રસંગે જે રાસમંડળી વિશ્વ પ્રસિદ્ધ છે તેના ગાયક ગોપાલભાઈ,ગુજરાતના જાણીતા સિંગર અલ્પેશભાઈ પરમાર,નરેન્દ્રમોદી વિચાર મંચના સુરેન્દ્રનગર શહેર પ્રમુખ દુસ્યંતભાઈ આચાર્ય તથા અન્ય હોદ્દેદારો,અશોકભાઇ પંડ્યા,ભાવનાબેન પંડ્યા, હરિઅંશ દવે,શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદરમાં ઇતિહાસમાં સૌપ્રથમવાર રક્તદાતા ને ચાંદીનો સિક્કો
પોરબંદરમાં ઇતિહાસમાં સૌપ્રથમવાર રક્તદાતા ને ચાંદીનો સિક્કો
पूर्व मंत्री मुकेश नायक के नेतृत्व मे पवई विधानसभा मे शुरू हुआ हाथ से हाथ जोड़ो अभियान!!
पूर्व मंत्री मुकेश नायक के नेतृत्व मे पवई विधानसभा मे शुरू हुआ हाथ से हाथ जोड़ो अभियान!!
અમદાવાદ : ઇસ્કોન અક્સ્માત કેસ, તથ્ય પટેલ અક્સ્માત ની ફૂલ રિપોર્ટ, અને પિતા પ્રજ્ઞેશ પટેલે #aiv
અમદાવાદ : ઇસ્કોન અક્સ્માત કેસ, તથ્ય પટેલ અક્સ્માત ની ફૂલ રિપોર્ટ, અને પિતા પ્રજ્ઞેશ...
त्योहारों से पहले गैस सिलेंडर हुआ महंगा, इतने रुपये बढ़ गए एलपीजी के दाम
अक्टूबर का महीना शुरू हो चुका है। इस महीने में त्योहारों की भरमार है। त्योहार के महीने में आम...