ઝાલાવાડ અને ગુજરાતના જાણીતા સાહિત્યકાર મનોજ પંડ્યાના 25 માં પુસ્તક"આવો મળીએ શબ્દ સમીપે" નું તેમના જ જન્મ દિવસે વિમોચન કરવામાં આવ્યું.આ પુસ્તક તેમણે તેમના ધર્મપત્ની રોહિણીબેન ને અર્પણ કર્યું હતું.આ પ્રસંગે જે રાસમંડળી વિશ્વ પ્રસિદ્ધ છે તેના ગાયક ગોપાલભાઈ,ગુજરાતના જાણીતા સિંગર અલ્પેશભાઈ પરમાર,નરેન્દ્રમોદી વિચાર મંચના સુરેન્દ્રનગર શહેર પ્રમુખ દુસ્યંતભાઈ આચાર્ય તથા અન્ય હોદ્દેદારો,અશોકભાઇ પંડ્યા,ભાવનાબેન પંડ્યા, હરિઅંશ દવે,શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Koffee With Karan Season 7: Karan Johar ने Nepotism के आरोपों का दिया जवाब ||
Koffee With Karan Season 7: Karan Johar ने Nepotism के आरोपों का दिया जवाब #KaranJohar
'माननीय सदस्य चेयरमैन को तरीका बता रहे...' Jairam Ramesh पर क्यों भड़के Jagdeep Dhankhar?
'माननीय सदस्य चेयरमैन को तरीका बता रहे...' Jairam Ramesh पर क्यों भड़के Jagdeep Dhankhar?
સિહોર શહેરમાં ઈ.એફ.આર.આર.અંગે જાગૃતિ ફેલાવવા કાર્યકમ યોજાયો
સિહોર પોલીસ દ્વારા ઈ- એફ.આઇ.આર. અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાય તે માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો...
কেন্দ্ৰীয় চৰকাৰে আম্বানী পৰিয়ালক নিৰাপত্তা প্ৰদান কৰিব বুলি উচ্চতম ন্যায়ালয়ে প্ৰকাশ কৰিছে
Ambani Security Cover: কেন্দ্ৰীয় চৰকাৰে আম্বানী পৰিয়ালক নিৰাপত্তা প্ৰদান কৰিব বুলি উচ্চতম...
હિન્દુનેતા આચાર્ય ધર્મેન્દ્રજીનું નિધન,પ્રભુ શ્રીરામ મંદિર માટે કર્યું હતું આંદોલન
હિન્દુ નેતા આચાર્ય સ્વામી ધર્મેન્દ્રએ આજે સોમવારે જયપુરની એસએમએસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા...