સરદાર પટેલ વિધામંદિર વીણા ખાતે વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં ચાલતા એન એસ એસ યુનિટના સ્વયંસેવકોએ શાળાના મેદાન અને નદી કિનારે વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં કુલ ૧૫૦ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રશાંત ક્રિશ્ચિયને સંભાળ્યું હતું. શાળાના આચાર્ય શ્રી એસ.જી. પટેલ સાહેબે વૃક્ષોનું જતન કરવું વૃક્ષારોપણનો મહિમા વિધાર્થીઓને સમજાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગારીયાધાર પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ત્રણ ઇસમોને પકડી પાડયા
ગારીયાધાર પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ત્રણ ઇસમોને પકડી પાડયા
ગણેશજીના પંડાલના દર્શન
ગુજરાતના યશસ્વી અને સૌમ્ય સ્વભાવી મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી ની સાથે વડોદરાના સુપ્રસિદ્ધ...
MP Election 2023: 'कद में छोटे रहे गए लेकिन अहंकार...', सिंधिया, शिवराज और नरोत्तम मिश्रा को लेकर प्रियंका का चौतरफा हमला
MP Election 2023। मध्य प्रदेश में 17 नवंबर को चुनाव होना है। आज (बुधवार) कांग्रेस महासचिव...
અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને અમરેલીના સાવરકુંડલા બાયપાસ રોડ પરથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી
અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી...