સરદાર પટેલ વિધામંદિર વીણા ખાતે વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં ચાલતા એન એસ એસ યુનિટના સ્વયંસેવકોએ શાળાના મેદાન અને નદી કિનારે વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં કુલ ૧૫૦ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રશાંત ક્રિશ્ચિયને સંભાળ્યું હતું. શાળાના આચાર્ય શ્રી એસ.જી. પટેલ સાહેબે વૃક્ષોનું જતન કરવું વૃક્ષારોપણનો મહિમા વિધાર્થીઓને સમજાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ શહેર એ ડિવિઝન પોલીસકર્મીઓની બદલી થતાં વિદાય સમારોહ 2022 | Spark Today News
દાહોદ શહેર એ ડિવિઝન પોલીસકર્મીઓની બદલી થતાં વિદાય સમારોહ 2022 | Spark Today News
Google क्रोम पर मल्टीपल टैब के साथ क्रैशिंग और स्लोडाउन की नहीं आएगी परेशानी, मेमोरी यूसेज वाला नया फीचर आएगा अब काम
Chrome new tab memory usage feature कई बार एक समय पर बहुत सारे टैब्स पर काम करने के साथ स्लोडाउन...