કાલોલ તાલુકાના ભારે વરસાદની સ્થિતિ બાદ રોડ રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ હોય તંત્ર દ્વારા કોઇ તસ્દી લીધી ન લેતા જેને લઇ વરીષ્ઠ વકીલ પીપી સોલંકી કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનથી પીગળીને જોડતો રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલા નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલીઓ દૂર કરવા લેખીત રજુઆત કરવામાં આવી હતી જે લેખીત રજુઆત અન્વયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે ડેરોલ સ્ટેશનથી પિંગળીને જોડતો ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓની રિપેરિંગ,પેચવર્ક ની કામગીરી હાથ ધરવામાં આવી છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા ડેરોલ સ્ટેશનથી પીગળીને જોડતો આ રોડ રસ્તાઓને સત્વરે મરામત કરી જ્યાં પાણી ભરાયા હતા એ પાણી ઓસરતા ક્રમશઃરિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવતા પીપી સોલંકી દ્વારા વહિવટી તંત્ર સાથે સ્થાનિક સમાચાર પત્રોમાં અહેવાલ પ્રસિદ્ધ કરવા બદલ મીડિયા કર્મીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છેકે પંચમહાલ જિલ્લાના મુખ્યત્વે કાલોલ સહિતના તાલુકામાં ભારે વરસાદ તથા પાણી ભરાવાના કારણે કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના મોટીસંખ્યામાં રોડ રસ્તાઓને અસર થઈ જ્યારે પાણી ઓસર્યુ છે. ત્યારે ખાડાઓ જોવા મળી રહ્યા છે જોકે સંબંધિત તંત્ર દ્વારા ખાડાઓને પુરણ કરવામાં આવ્યા નથી જેના પગલે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  મહેમદાવાદમાં વાર્ડ નંબર ૨ માં ગટરના પાણી ભરાયા 
 
                      મહેમદાવાદમાં વાર્ડ નંબર ૨ માં ગટરના પાણી ભરાયા
                  
   ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામોમાં ભવ્ય કળશ યાત્રા નિકળી #bbcnewsgujarati 
 
                      ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામોમાં ભવ્ય કળશ યાત્રા નિકળી #bbcnewsgujarati
                  
   अकोला बस स्थानक मध्ये अंध महिलेवर अंधपती समोर केला बलात्कार सीसीटिव्ही फुटेज आधारावर आरोपीला अटक | 
 
                      अकोला बस स्थानक मध्ये अंध महिलेवर अंधपती समोर केला बलात्कार, सीसीटिव्ही फुटेज आधारावर आरोपीला...
                  
   शिवसैनिकांची निष्ठा यात्रा खारघर मध्ये पोहोचली 
 
                      शिवसेना म्हणजे ठाकरे आणि ठाकरे म्हणजे शिवसेना.. ठाकरे सोडून शिवसेना नाही. आम्ही सदैव माननीय उद्धव...
                  
   लोकसभाध्यक्ष ओम बिरला के स्वागत को सुल्तानपुर मे लगें 101 स्वागत द्वार। 
 
                      सुल्तानपुर. लोकसभा अध्यक्ष ओम बिरला 24 अगस्त को लगातार दूसरी बार लोकसभाध्यक्ष बनने के बाद...
                  
   
  
  
  
   
   
  