કાલોલ તાલુકાના ભારે વરસાદની સ્થિતિ બાદ રોડ રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ હોય તંત્ર દ્વારા કોઇ તસ્દી લીધી ન લેતા જેને લઇ વરીષ્ઠ વકીલ પીપી સોલંકી કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનથી પીગળીને જોડતો રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલા નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલીઓ દૂર કરવા લેખીત રજુઆત કરવામાં આવી હતી જે લેખીત રજુઆત અન્વયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે ડેરોલ સ્ટેશનથી પિંગળીને જોડતો ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓની રિપેરિંગ,પેચવર્ક ની કામગીરી હાથ ધરવામાં આવી છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા ડેરોલ સ્ટેશનથી પીગળીને જોડતો આ રોડ રસ્તાઓને સત્વરે મરામત કરી જ્યાં પાણી ભરાયા હતા એ પાણી ઓસરતા ક્રમશઃરિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવતા પીપી સોલંકી દ્વારા વહિવટી તંત્ર સાથે સ્થાનિક સમાચાર પત્રોમાં અહેવાલ પ્રસિદ્ધ કરવા બદલ મીડિયા કર્મીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છેકે પંચમહાલ જિલ્લાના મુખ્યત્વે કાલોલ સહિતના તાલુકામાં ભારે વરસાદ તથા પાણી ભરાવાના કારણે કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના મોટીસંખ્યામાં રોડ રસ્તાઓને અસર થઈ જ્યારે પાણી ઓસર્યુ છે. ત્યારે ખાડાઓ જોવા મળી રહ્યા છે જોકે સંબંધિત તંત્ર દ્વારા ખાડાઓને પુરણ કરવામાં આવ્યા નથી જેના પગલે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'PM Modi ने पर्सनली..' Qatar ने 8 भारतीय नौसनिक को सुनाई थी फांसी की सज़ा, वो वापस कैसे लौटे? सुनिए..
'PM Modi ने पर्सनली..' Qatar ने 8 भारतीय नौसनिक को सुनाई थी फांसी की सज़ा, वो वापस कैसे लौटे? सुनिए..
Marri Girireddy launching startups companies and projects India 66+ CITIES GLOBALLY 99+ countries 3 pan GLOBAL movies.
June 14, 2024
Mr. Marri Girireddy founder Chairman ceo ifffi mggii foundation INTERNATIONAL...
मनोरुग्ण बरा होऊन परतला उत्तरप्रदेश येथील घरी : नंददीप फाउंडेशनने घेतली काळजी
यवतमाळ : रमेश हा मनोरुग्ण असल्याने घरापासून दूर निघून आला होता. त्याच्यावर उपचार करण्यात आल्याने...
ગરબાડા એપીએમસીમાં દુકાનના પતરા તોડી અનાજ ની ચોરી ;વેપારીઓમાં ભયનો માહોલ
ગરબાડા તાલુકાના એપીએમસીમાં અજાણ્યા તસ્કરોએ દુકાન ના પતરા તોડી અનાજ ની ચોરી કરી ફરાર.
...
মূলবৃদ্ধি।ৰোধকৰাৰ দাবীত মৰানৰ বামুনবাৰীত কৃষকমুক্তিসংগ্ৰাম সমিতিয়ে অৱস্থান ধৰ্মঘট কাৰ্য্যসূচীৰে।প্ৰতিবাদ কৰিলে।
ডিব্ৰুগড় জিলাৰ টিংখাং বিধানসভা সমষ্টিৰ বামুনবাৰী তিনি আলিত আজি মূল্যবৃদ্ধি ৰোধকৰা গাৱে গাৱে...