કાલોલ તાલુકાના ભારે વરસાદની સ્થિતિ બાદ રોડ રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ હોય તંત્ર દ્વારા કોઇ તસ્દી લીધી ન લેતા જેને લઇ વરીષ્ઠ વકીલ પીપી સોલંકી કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનથી પીગળીને જોડતો રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલા નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલીઓ દૂર કરવા લેખીત રજુઆત કરવામાં આવી હતી જે લેખીત રજુઆત અન્વયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે ડેરોલ સ્ટેશનથી પિંગળીને જોડતો ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓની રિપેરિંગ,પેચવર્ક ની કામગીરી હાથ ધરવામાં આવી છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા ડેરોલ સ્ટેશનથી પીગળીને જોડતો આ રોડ રસ્તાઓને સત્વરે મરામત કરી જ્યાં પાણી ભરાયા હતા એ પાણી ઓસરતા ક્રમશઃરિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવતા પીપી સોલંકી દ્વારા વહિવટી તંત્ર સાથે સ્થાનિક સમાચાર પત્રોમાં અહેવાલ પ્રસિદ્ધ કરવા બદલ મીડિયા કર્મીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છેકે પંચમહાલ જિલ્લાના મુખ્યત્વે કાલોલ સહિતના તાલુકામાં ભારે વરસાદ તથા પાણી ભરાવાના કારણે કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના મોટીસંખ્યામાં રોડ રસ્તાઓને અસર થઈ જ્યારે પાણી ઓસર્યુ છે. ત્યારે ખાડાઓ જોવા મળી રહ્યા છે જોકે સંબંધિત તંત્ર દ્વારા ખાડાઓને પુરણ કરવામાં આવ્યા નથી જેના પગલે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જૂનાગઢના ઇન્દ્રેશ્વર મંદિર તરફ જવાનો માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી તંત્ર દ્વારા કરાશે સમારકામ
જૂનાગઢના ઇન્દ્રેશ્વર મંદિર તરફ જવાનો માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી તંત્ર દ્વારા કરાશે સમારકામ
Apple India Site Down: iPhone 16 लवर्स की दीवानगी नहीं झेल पाई एपल वेबसाइट, प्री-ऑर्डर से पहले हुई डाउन
आज शाम साढ़े पांच बजे से iPhone 16 सीरीज के लिए प्री-ऑर्डर शुरू हो चुके हैं। इसकी शिपिंग 20...
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
રાજ્યમાં માવઠા, ગરમી, વચ્ચે વાવાઝોડાનું સંકટ,
રાજ્યમાં માવઠા, ગરમી, વચ્ચે વાવાઝોડાનું સંકટ,
CBSE ৰ নিৰ্দেশনা অনুসৰি অসমীয়া বিষয় পাঠদানৰ বাবে তৎপৰতা মৰাণৰ জৱাহৰ নৱোদয় বিদ্যালয়ৰ ।
(চিবিএছই) নতুন নিৰ্দেশনা জাৰি কৰাৰ পিছতে তৎপৰতা গ্ৰহন কৰিছে মৰাণৰ জৱাহৰ নৱোদয় বিদ্যালয়ে ।...