કાલોલ તાલુકાના ભારે વરસાદની સ્થિતિ બાદ રોડ રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ હોય તંત્ર દ્વારા કોઇ તસ્દી લીધી ન લેતા જેને લઇ વરીષ્ઠ વકીલ પીપી સોલંકી કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનથી પીગળીને જોડતો રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલા નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલીઓ દૂર કરવા લેખીત રજુઆત કરવામાં આવી હતી જે લેખીત રજુઆત અન્વયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે ડેરોલ સ્ટેશનથી પિંગળીને જોડતો ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓની રિપેરિંગ,પેચવર્ક ની કામગીરી હાથ ધરવામાં આવી છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા ડેરોલ સ્ટેશનથી પીગળીને જોડતો આ રોડ રસ્તાઓને સત્વરે મરામત કરી જ્યાં પાણી ભરાયા હતા એ પાણી ઓસરતા ક્રમશઃરિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવતા પીપી સોલંકી દ્વારા વહિવટી તંત્ર સાથે સ્થાનિક સમાચાર પત્રોમાં અહેવાલ પ્રસિદ્ધ કરવા બદલ મીડિયા કર્મીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છેકે પંચમહાલ જિલ્લાના મુખ્યત્વે કાલોલ સહિતના તાલુકામાં ભારે વરસાદ તથા પાણી ભરાવાના કારણે કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના મોટીસંખ્યામાં રોડ રસ્તાઓને અસર થઈ જ્યારે પાણી ઓસર્યુ છે. ત્યારે ખાડાઓ જોવા મળી રહ્યા છે જોકે સંબંધિત તંત્ર દ્વારા ખાડાઓને પુરણ કરવામાં આવ્યા નથી જેના પગલે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चाहे जितनी बदलें नौकरी, एक से अधिक न रखें पीएफ अकाउंट, उठाना पड़ सकता है तगड़ा नुकसान
नई दिल्ली, बिजनेस डेस्क: कहते हैं परिवर्तन संसार का नियम है, हर इंसान अपनी जिंदगी में तरक्की...
હાલોલ નગર ખાતે યોજાનાર ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ કેવી છે આવતી કાલની સુરક્ષા બંદોબસ્તની તૈયારી જુવો માત્ર એક ક્લિકમાં.
હાલોલ નગર ખાતે ભારે ધૂમધામ અને આન,બાન અને શાન સાથે આવતીકાલે ગણપતિ બાપ્પા નગરજનોનું 10 10 દિવસનું...
সংস্কাৰকৰ জন্মস্থানত অনা-খিলঞ্জীয়াক ভূমি বিক্ৰীত বাধা দিব বুলি অসমৰ মুখ্যমন্ত্ৰীয়ে কয়
ঐতিহাসিক বটাদ্ৰৱ থানৰ আশে-পাশে আঠ কিলোমিটাৰ ব্যাসাৰ্ধত ‘অখিলঞ্জীয়া’ লোকে ভূমি ক্ৰয়...
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 10,357 શતાયુ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે: શ્રીમતી પી. ભારતી
સૌથી વધુ 1,500 શતાયુ મતદાતાઓ અમદાવાદ જિલ્લામાં*
*• સૌથી ઓછા શતાયુ મતદાતાઓ ધરાવતા પાંચ...
WhatsApp और Instagram का सर्वर डाउन, दुनियाभर में यूजर्स को हुई दिक्कत
सोशल मीडिया एक्स पर बुधवार देर रात व्हाट्सएप डाउन और इंस्टाग्राम डाउन ट्रेंड करने लगे। यूजर्स को...