કાલોલ તાલુકાના ભારે વરસાદની સ્થિતિ બાદ રોડ રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ હોય તંત્ર દ્વારા કોઇ તસ્દી લીધી ન લેતા જેને લઇ વરીષ્ઠ વકીલ પીપી સોલંકી કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનથી પીગળીને જોડતો રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલા નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલીઓ દૂર કરવા લેખીત રજુઆત કરવામાં આવી હતી જે લેખીત રજુઆત અન્વયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે ડેરોલ સ્ટેશનથી પિંગળીને જોડતો ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓની રિપેરિંગ,પેચવર્ક ની કામગીરી હાથ ધરવામાં આવી છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા ડેરોલ સ્ટેશનથી પીગળીને જોડતો આ રોડ રસ્તાઓને સત્વરે મરામત કરી જ્યાં પાણી ભરાયા હતા એ પાણી ઓસરતા ક્રમશઃરિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવતા પીપી સોલંકી દ્વારા વહિવટી તંત્ર સાથે સ્થાનિક સમાચાર પત્રોમાં અહેવાલ પ્રસિદ્ધ કરવા બદલ મીડિયા કર્મીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છેકે પંચમહાલ જિલ્લાના મુખ્યત્વે કાલોલ સહિતના તાલુકામાં ભારે વરસાદ તથા પાણી ભરાવાના કારણે કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના મોટીસંખ્યામાં રોડ રસ્તાઓને અસર થઈ જ્યારે પાણી ઓસર્યુ છે. ત્યારે ખાડાઓ જોવા મળી રહ્યા છે જોકે સંબંધિત તંત્ર દ્વારા ખાડાઓને પુરણ કરવામાં આવ્યા નથી જેના પગલે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ওৰাং ৰাষ্ট্ৰীয় উদ্যানত বিৰল প্ৰজাতিৰ মাছ উদ্ধাৰ
ওৰাং ৰাষ্ট্ৰীয় উদ্যানত বিৰল প্ৰজাতিৰ মাছ উদ্বাৰ।
বোৰকা চেং বা পিপলি চেং মাছ চোৰাংকৈ ওৰাং পৰা...
संसद में हंगामा, एक्शन में सरकार; मेघवाल बोले 'पश्चिम बंगाल और राजस्थान पर भी होनी चाहिए चर्चा'
नई दिल्ली, संसद के मानसून सत्र के बीच दोनों सदनों में मणिपुर हिंसा मामले पर हंगामा मचा है।...
ડીસા ના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ લોક સંવાદ યોજી લોકોના પડતર પ્રશ્નો ને સાંભળ્યા
ડીસા ના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ લોક સંવાદ યોજી લોકોના પડતર પ્રશ્નો ને સાંભળ્યા
જસદણ 72 વિધાનસભાની સેન્સ પ્રક્રિયા યોજાઈ કુવરજી બાવળીયા ,ગજેન્દ્ર રામાણી આપી પ્રતિક્રિયા
જસદણ 72 વિધાનસભાની સેન્સ પ્રક્રિયા યોજાઈ કુવરજી બાવળીયા ,ગજેન્દ્ર રામાણી આપી પ્રતિક્રિયા
વડોદરાના ગણેશજી ભક્તો દ્વારા 108 દિવાની આરતી અને છપ્પન ભોગ ગણેશજી ધરાવ્યા
વડોદરાના ગણેશજી ભક્તો દ્વારા 108 દિવાની આરતી અને છપ્પન ભોગ ગણેશજી ધરાવ્યા