સરદાર પટેલ વિધામંદિર વીણા ખાતે વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં ચાલતા એન એસ એસ યુનિટના સ્વયંસેવકોએ શાળાના મેદાન અને નદી કિનારે વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં કુલ ૧૫૦ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રશાંત ક્રિશ્ચિયને સંભાળ્યું હતું. શાળાના આચાર્ય શ્રી એસ.જી. પટેલ સાહેબે વૃક્ષોનું જતન કરવું વૃક્ષારોપણનો મહિમા વિધાર્થીઓને સમજાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલ નગર જલારામ મંદિર માં સફાઈ કામદાર સેલ દ્વારા વાલ્મીકિ જયંતી ની ભવ્ય ઉજવણી
કાલોલ નગર જલારામ મંદિર માં સફાઈ કામદાર સેલ પ્રદેશની આજ્ઞા અનુસાર ભાજપા પ્રદેશ કારોબારી સભ્ય...
শিৱসাগৰ জিলাৰ জয়সাগৰস্থিত জিলা বিজেপিৰ কাৰ্য্যলয়ত বিজেপি অবিচি মৰ্চাৰ নৱগঠিত সমিতিৰ মত বিনিময় কাৰ্য্যসূচী।
মঙ্গলবাৰে বিজেপি অবিচি মৰ্চাৰ শিৱসাগৰ জিলাৰ পৰা সবিশেষ সদৰি কৰা তথ্য অনুসৰি জয়সাগৰস্থিত জিলা...
Vaishali Murder Case: ગાયિકા વૈશાલી મર્ડર કેસમાં પોલીસને મળી મોટી સફળતા | Gujarati News On ZEE
Vaishali Murder Case: ગાયિકા વૈશાલી મર્ડર કેસમાં પોલીસને મળી મોટી સફળતા | Gujarati News On ZEE
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ગરબે ઘુમશે
પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન અને રોડ શો કરશે, અમદાવાદના ગરબામાં ભાગ લેશે
ગુજરાત વિધાનસભાની...
ચંદ્રલોક ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરની સામે આવેલ ફિટનેસ જીમના ત્રીજા માળેથી પતરા ઉડ્યા..
ચંદ્રલોક ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરની સામે આવેલ ફિટનેસ જીમના ત્રીજા માળેથી પતરા ઉડ્યા..