સરદાર પટેલ વિધામંદિર વીણા ખાતે વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં ચાલતા એન એસ એસ યુનિટના સ્વયંસેવકોએ શાળાના મેદાન અને નદી કિનારે વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં કુલ ૧૫૦ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રશાંત ક્રિશ્ચિયને સંભાળ્યું હતું. શાળાના આચાર્ય શ્રી એસ.જી. પટેલ સાહેબે વૃક્ષોનું જતન કરવું વૃક્ષારોપણનો મહિમા વિધાર્થીઓને સમજાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચોટીલા પંથકમાં અનરાધાર વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ:24 કલાકમાં સાડા પાંચ ઇંચથી વધુ સાર્વત્રિક વરસાદ વરસ્યો
ચોટીલા પંથકમાં અનરાધાર વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ચોટીલામાં તેમજ ગ્રામ્ય...
અમદાવાદ: ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ પક્ષીઓ માટે સારવારનો અવિરત પ્રવાહ
અમદાવાદ: ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ પક્ષીઓ માટે સારવારનો અવિરત પ્રવાહ
Boeing Campus: 'महिला पायलट के मामले में लीड कर रहा भारत', PM मोदी ने बेंगलुरु में बोइंग के नए परिसर का किया उद्घाटन
बेंगलुरु। प्रधानमंत्री नरेन्द्र मोदी ने शुक्रवार को बेंगलुरु में बोइंग के नए वैश्विक...
विना परवाना गौण खणीज उत्खनन करणाऱ्या आठ हायवावर वैजापूर महसुल प्रशासनाची कारवाई
गायरान जमिनीत अवैधरित्या गौण खणीजाचे उत्खनन करणाऱया एस कन्स्ट्रक्शनच्या आठ हायवावर...
Qualcomm के लेटेस्ट फ्लैगशिप चिपसेट Snapdragon 7s Gen 3 के साथ धमाकेदार एंट्री करेगा शाओमी फोन
क्वालकम ने बीते दिन ही अपने लेटेस्ट फ्लैगशिप चिपसेट Qualcomm Snapdragon 7s Gen 3 को पेश किया है।...