સરદાર પટેલ વિધામંદિર વીણા ખાતે વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં ચાલતા એન એસ એસ યુનિટના સ્વયંસેવકોએ શાળાના મેદાન અને નદી કિનારે વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં કુલ ૧૫૦ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રશાંત ક્રિશ્ચિયને સંભાળ્યું હતું. શાળાના આચાર્ય શ્રી એસ.જી. પટેલ સાહેબે વૃક્ષોનું જતન કરવું વૃક્ષારોપણનો મહિમા વિધાર્થીઓને સમજાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NATURAL VIAGRA|Dr. Sunil Jindal| Jindal Hospital Meerut
NATURAL VIAGRA|Dr. Sunil Jindal| Jindal Hospital Meerut
অসম আৰক্ষীৰ উপ পৰিদৰ্শক পদত উৰ্ত্তীণ হোৱা সকললৈ জাননী
অসম আৰক্ষীৰ উপ পৰিদৰ্শক পদত উৰ্ত্তীণ হোৱা সকললৈ জাননী
गांधी परिवार ने प्रधानमंत्री पद की गरिमा को हमेशा तार तार किया : चुग || प्रधानमंत्री मोदी के खिलाफ़ राहुल गांधी के बयानों की तरुण चुग ने जमकर की भर्त्सना
भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव तरुण चुग ने कांग्रेस के पूर्व अध्यक्ष राहुल गांधी की जमकर...
કડી : નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોસ્ટેબલનું અકસ્માતમાં કરૂણ મોત; 11 માસનો દીકરો માતા વગરનો નોંધારો બન્યો
કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે પોતે પોતાના પિયર કડી...