સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશભાઈ દુધાત સુરેન્દ્રનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ઇન્ચા,પો.ઇન્સ. વી.વી. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એ એસ આઈ ડાયાભાઇ મોધરીયા તથા એ.એસ આઈ દાજીરાજસિંહ રાઠોડ તથા એ.એસ.આઈ રવિભાઇ અલગોતર તથા પો.હેડ કોન્સ. મહિપતસિંહ મકવાણા તથા પો.હેડ કોન્સ. હરદેવસિંહ પરમાર વિગેરે સ્ટાફ સાથે સુરેન્દ્રનગર સીટી એ. ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સુ.નગર દાળમીલરોડ ઉપર હરશકિત સર્કલ પાસે આવતા એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની પુછપરછ કરતા પોતે ચોટીલા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.એક્ટ કલમ મુજબના ગુનામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપી દીનેશભાઇ જેશીંગભાઇ કુનતીયા જાને ચોળી ઉ.વ.35 ધંધો મજુરીકામ રહે. સુરેન્દ્રનગર મફતીયાપરા શેરીન-3 જોગણીમાનાના મંદીર પાસે વાળાને પકડી પાડી સી.આર.પી.સી કલમ મુજબ ધોરણસર અટક કરી સુ.નગર સીટી એ ડીવીઝન પો.સ્ટે. માં સોંપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Skoda 15 मार्च को पेश करेगी अपनी सबसे सस्ती Electric Car, भारत में लॉन्चिंग को लेकर ये है अपडेट
Skoda Auto शुक्रवार यानी 15 मार्च को अपनी वार्षिक प्रेस कॉन्फ्रेंस के दौरान आगामी इलेक्ट्रिक...
🟧নকাৰি মজলীয়া বিদ্যালয়ৰ শত বাৰ্ষিকী পালনৰ অভ্যৰ্থনা সমিতিৰ সংৱাদ মেল ৷
🟧নকাৰি মজলীয়া বিদ্যালয়ৰ শত বাৰ্ষিকী পালনৰ অভ্যৰ্থনা সমিতিৰ সংৱাদ মেল ৷
નિરાધાર નો આધાર મહિપતસિંહ ચૌહાણે મારી નાખવાની મળી ધમકી...
નિરાધાર નો આધાર મહિપતસિંહ ચૌહાણે મારી નાખવાની મળી ધમકી...
ચોટીલામાં મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસની ઉજવણી
#buletinindia #gujarat #surendranagar
ભીડનાકાથી અપહરણ થયેલ બાળકને માંડવી પોલીસે શોધ્યો,DySP જે.એન પંચાલે વિગતો જણાવી | SWATANTRA TV #kutch
ભીડનાકાથી અપહરણ થયેલ બાળકને માંડવી પોલીસે શોધ્યો,DySP જે.એન પંચાલે વિગતો જણાવી | SWATANTRA TV #kutch