સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશભાઈ દુધાત સુરેન્દ્રનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ઇન્ચા,પો.ઇન્સ. વી.વી. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એ એસ આઈ ડાયાભાઇ મોધરીયા તથા એ.એસ આઈ દાજીરાજસિંહ રાઠોડ તથા એ.એસ.આઈ રવિભાઇ અલગોતર તથા પો.હેડ કોન્સ. મહિપતસિંહ મકવાણા તથા પો.હેડ કોન્સ. હરદેવસિંહ પરમાર વિગેરે સ્ટાફ સાથે સુરેન્દ્રનગર સીટી એ. ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સુ.નગર દાળમીલરોડ ઉપર હરશકિત સર્કલ પાસે આવતા એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની પુછપરછ કરતા પોતે ચોટીલા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.એક્ટ કલમ મુજબના ગુનામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપી દીનેશભાઇ જેશીંગભાઇ કુનતીયા જાને ચોળી ઉ.વ.35 ધંધો મજુરીકામ રહે. સુરેન્દ્રનગર મફતીયાપરા શેરીન-3 જોગણીમાનાના મંદીર પાસે વાળાને પકડી પાડી સી.આર.પી.સી કલમ મુજબ ધોરણસર અટક કરી સુ.નગર સીટી એ ડીવીઝન પો.સ્ટે. માં સોંપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Inter-faith centre would be set up In Guru Nanak Dev University soon: Chugh || Leads delegation to Union Education Minister for release of funds.
BJP national president Tarun Chugh today said that the inter-faith centre that was mooted by the...
গোলাঘাটত মৎস্য পালনৰ প্ৰশিক্ষণ
গোলাঘাটৰ জিলা গ্ৰামোন্নয়ন অভিকৰণৰ সভাকক্ষত আজি গ্ৰামীণ স্ব-নিয়োজন প্ৰশিক্ষণ প্ৰতিষ্ঠান, গোলাঘাটৰ...
চৰাইদেউ জিলাৰ সোনাৰি অসামৰিক চিকিৎসালয়ত দিব্যাংগ চিনাক্তকৰণ শিবিৰ সম্পন্ন।
চৰাইদেউ জিলাৰ সমাজ কল্যাণ বিভাগৰ উদ্যোগত আৰু চৰাইদেউ জিলা স্বাস্থ্যবিভাগৰ সহযোগত চৰাইদেউ জিলাৰ...
ગુજરાતના 70 IPSની એકસાથે બદલી
GUJARAT_IPS_BADLI
રાજ્યમાં 70 IPSની બદલીના ઓર્ડર
જી.એસ મલિક અમદાવાદના નવા પોલીસ કમિશનર
પ્રેમવીરસિંહ...