સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશભાઈ દુધાત સુરેન્દ્રનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ઇન્ચા,પો.ઇન્સ. વી.વી. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એ એસ આઈ ડાયાભાઇ મોધરીયા તથા એ.એસ આઈ દાજીરાજસિંહ રાઠોડ તથા એ.એસ.આઈ રવિભાઇ અલગોતર તથા પો.હેડ કોન્સ. મહિપતસિંહ મકવાણા તથા પો.હેડ કોન્સ. હરદેવસિંહ પરમાર વિગેરે સ્ટાફ સાથે સુરેન્દ્રનગર સીટી એ. ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સુ.નગર દાળમીલરોડ ઉપર હરશકિત સર્કલ પાસે આવતા એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની પુછપરછ કરતા પોતે ચોટીલા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.એક્ટ કલમ મુજબના ગુનામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપી દીનેશભાઇ જેશીંગભાઇ કુનતીયા જાને ચોળી ઉ.વ.35 ધંધો મજુરીકામ રહે. સુરેન્દ્રનગર મફતીયાપરા શેરીન-3 જોગણીમાનાના મંદીર પાસે વાળાને પકડી પાડી સી.આર.પી.સી કલમ મુજબ ધોરણસર અટક કરી સુ.નગર સીટી એ ડીવીઝન પો.સ્ટે. માં સોંપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર SOG પોલીસે સાયલાના લીંબાડ ગામેથી સુકા ગાંજાનો જથ્થો ઝડપી પાડયો
સુરેન્દ્રનગર SOG પોલીસે સાયલાના લીંબાડ ગામેથી સુકા ગાંજાનો જથ્થો ઝડપી પાડયો
*बूंदी जिले की साईबर क्राईम थाना पुलिस द्वारा अब तक के सबसे बडे साईबर फ्राॅड काण्ड का पर्दाफाश।*
श्रीमान महानिदेशक पुलिस साईबर क्राईम जयपुर द्वारा चलाये जा रहे साईबर अपराधियों के विरूद्ध आॅपरेशन...
CarTrade Tech urges employees to adopt Electric Vehicles (EV) by setting up a no-cost EV charging station
CarTrade Tech urges employees to adopt Electric Vehicles (EV) by setting up a no-cost EV charging...
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી થી શરૂ કરાતા અંબાજી ગામ લોકોએ આનંદ વ્યક્ત કર્યો
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી થી શરૂ કરાતા અંબાજી ગામ લોકોએ આનંદ વ્યક્ત કર્યો
પાલનપુરમાં ચાતુર્માસ દરમ્યાન સામાજીક કાર્યકર્તા પાર્થ શર્મા એ જૈનમુનિશ્રીના આશીર્વાદ લીધા.
પાલનપુરમાં ચાતુર્માસ દરમ્યાન સામાજીક કાર્યકર્તા પાર્થ શર્મા એ જૈનમુનિશ્રીના આશીર્વાદ લીધા....