સુરત શહેરના ઉધના ખાતે ઉજ્જૈનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સમારોહનું લાઈવ કવરેજ નિહાળ્યું.

સુરત ઉધના ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી ના વદ્ હસ્તે ( મધ્યપ્રદેશ ) ઉજ્જૈન ખાતે શ્રી મહાકાલ લોક પરિયોજના નુ પહેલા ચરણનું ઉદ્ઘાટન સમારોહ નું લાઈવ કવરેજ ચીકુવાડી રો હાઉસ સોસાયટી ઉધના ખાતે નિહળવામાં આવ્યું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં ઉધના વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ લોક પરિયોજના ઉદઘાટન સમારોહ જોવા ઉપસ્થિત રહ્યા હતા