મોરબીમાં ગેરકાયદે બહુમાળી બાંધકામ તોડવાનું શરૂ !:ચાર્જ છોડતા પહેલા અધિકારીની સટ્ટાસટ્ટીમોરબી પાલિકામાંથી લોકોને બાંધકામ માટે ઓનલાઈન મંજૂરી આપવામાં આવે છે જોકે, ઘણા બિલ્ડરો કાયદાથી ઉપર હોય તેવી રીતે કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર આડેધડ બાંધકામ કરતાં હોય છે આવી જ રીતે મોરબીના પંચાસર રોડ ઉપર પ્રમુખપાર્ક-૧ પાછળ શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના શાંતિલાલ બેચારભાઈ, દિનેશભાઇ જગદીશભાઇ ગામી અને રમેશભાઈ મનજીભાઇ ભટાસણા દ્વારા બહુમાળી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાં પાછળના ભાગમાં રહતા ભાવેશભાઈ રણછોડભાઈ કુંડારિયા દ્વારા તેના ઘરમાં હવા ઉજાશ બંધ થઈ જતો હોવાથી પ્રથમ પાલિકામાં અરજીઓ કરવામાં આવી હતી જો કે, કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા જેથી કરીને ગેરકાયદેસર બાંધકામને રોકવા માટે હાઇકોર્ટમાં ઘા નાખવામાં આવ્યો હતો ત્યાર બાદ કોર્ટના આદેશ મુજબ બંધકામને યથાવત સ્થિતિમાં જ રાખવાનું હતું માટે બાંધકામ અટકાવવા પાલિકાએ નોટિસ આપી હતી જો કે, બિલ્ડરો દ્વારા બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું જેથી કરીને અરજદાર દ્વારા બહુમાળીમાં બાંધકામ ચાલુ છે તેના વિડીયો ફૂટેજ સાથે રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા જેથી કરીને પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની હાજરીમાં પાલિકાના સ્ટાફ દ્વારા ગેરેકાયદે બંધકામને તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જે જગ્યાએ બહુમાળીને તોડવાની કામગીરી ચાલુ હતી તેની બાજુમાં જ બીજા બે બહુમાળી બિલ્ડીંગ કોઈપના પ્રકારની મંજૂરી વગર ઊભા કરવામાં આવ્યા હોવાનું પાલિકાના અધિકારીને ધ્યાને આવ્યું હતું જેથી તેને પણ પાલિકામાંથી નોટિસ આપવામાં આવશે તેવું ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યુ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા માંજલપુર વિસ્તારમાં આવેલ ઔધોગિક વસાહતમાં ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા
વડોદરા માંજલપુર વિસ્તારમાં આવેલ ઔધોગિક વસાહતમાં ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા
લાલબત્તીવાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના સેવકો દ્વારા સતત ચાલતો માનવસેવાયજ્ઞ
લાલબત્તીવાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના સેવકો દ્વારા સતત ચાલતો માનવસેવાયજ્ઞ ...
અમીરગઢ ના સરોત્રા ગામની ઘટના...
અમીરગઢ ના સરોત્રા ગામની ઘટના...
सुनवानी थाना में पदस्थ पुलिसकर्मी की डायल हंड्रेड में ड्यूटी के दौरान हुई मौत
पन्ना जिले के सुनवानी थाना में पदस्थ आरक्षक श्यामलाल आज डायल हंड्रेड वाहन में ड्यूटी कर रहा था और...
घर में 16 फिट का अजगर मिलने से फैली दहशत वन विभाग की टीम रेस्क्यू कर जंगल छोड़ा
घर में 16 फिट का अजगर मिलने से फैली दहशत वन विभाग की टीम रेस्क्यू कर जंगल छोड़ा