સુરેન્દ્રનગર જોરાવનગર વઢવાણ રતનપર વિસ્તારના બ્રહ્મ સમાજના 4,000 થી વધુ લોકો શરદપૂર્ણિમાની ઉજવણી માં જોડાયા હતા.સમાજ ક્ષેત્રે યોગદાન અને ફાળો આપનાર તથા હર હંમેશ મદદરૂપ થનાર આગેવાનોનું બ્રહ્મ સમાજ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું.બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ટાઉનહોલ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉજવણી પણ કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ જોરાવનગર વઢવાણ અને રતનપર વિસ્તારના 4,000 થી વધુ લોકો શરદપૂર્ણિમાની ઉજવણીમાં ટાઉનહોલ ખાતે જોડાયા હતા. રાસ ગરબા અને સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાના વીરેન્દ્ર ભાઈ આચાર્ય પ્રમુખ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું.સુરેન્દ્રનગર બ્રાહ્મણ સમાજના આગેવાન સુનિલભાઈ ભટ્ટ તથા અન્ય સમાજના આગેવાનો પણ શરદપૂર્ણિમાની ઉજવણીમાં જોડાઈ અને સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી ડો.યગ્નેશ દવે સહિતના આગેવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાતમાંથી બ્રહ્મ સમાજના આગેવાનો શરદપૂર્ણિમાની ઉજવણી કરવા માટે ટાઉનહોલ ખાતે આવ્યા હતા. અને ભવ્ય રીતે ટાઉનહોલ ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી છે તેવા સંજોગોમાં માતાજીની આરતી તથા દાંડિયારાસ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ટાઉનહોલ ખાતે વઢવાણ સુરેન્દ્રનગર રતનપર જોરાવનગર અને શહેરી વિસ્તારના બ્રાહ્મણ સમાજના લોકો પણ કાર્યક્રમમાં જોડાઈ અને શરદપૂર્ણિમાની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી છે ત્યારે દાંડિયારાસ તથા અન્ય કાર્યક્રમોનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সদৌ অসম আদিবাসী ছাত্ৰ সন্থা (আছা )ৰ মৰাণ আঞ্চলিক সমিতিৰ অন্তৰ্গত চেপন প্ৰাথমিক সমিতি গঠন
সদৌ অসম আদিবাসী ছাত্ৰ সন্থা (আছা )ৰ মৰাণ আঞ্চলিক সমিতিৰ অন্তৰ্গত চেপন প্ৰাথমিক সমিতি গঠন
Lok Sabha Elections 2024: PM Modi के बयान पर भड़के Omar Abdullah, BJP पर उठाए सवाल | Aaj Tak
Lok Sabha Elections 2024: PM Modi के बयान पर भड़के Omar Abdullah, BJP पर उठाए सवाल | Aaj Tak
बांग्लादेश में हिन्दुओं पर हमलों से अमेरिका नाराज:कहा- अल्पसंख्यकों के हितों की रक्षा हो; ब्रिटिश सांसद बोले- हिंदुओं का सफाया करने की कोशिश
अमेरिका ने बांग्लादेश में हिन्दुओं और अल्पसंख्यकों पर हमलों को लेकर चिंता जाहिर की है। न्यूज...
গোগামুখৰ সোৱণশিৰি ইক' কেম্পত মিচিং স্বায়ত্তশাসিত পৰিষদৰ ২১ তম সাধাৰণ পৰিষদৰ সভা অনুষ্ঠিত
আজি গোগামুখৰ সোৱণশিৰি ইক' কেম্পত মিচিং স্বায়ত্তশাসিত পৰিষদৰ ২১ তম্ সাধাৰণ পৰিষদৰ সভাত উপস্থিত...
पाकिस्तान में इमरान खान के खिलाफ 14 नए केस दर्ज:इस्लामाबाद में हिंसक प्रदर्शन का आरोप; सेना मुख्यालय पर हमले के भी आरोप तय
जेल में बंद पाकिस्तान के पूर्व प्रधानमंत्री इमरान खान की मुश्किलें बढ़ती ही जा रही है। इमरान के...