સુરેન્દ્રનગર જોરાવનગર વઢવાણ રતનપર વિસ્તારના બ્રહ્મ સમાજના 4,000 થી વધુ લોકો શરદપૂર્ણિમાની ઉજવણી માં જોડાયા હતા.સમાજ ક્ષેત્રે યોગદાન અને ફાળો આપનાર તથા હર હંમેશ મદદરૂપ થનાર આગેવાનોનું બ્રહ્મ સમાજ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું.બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ટાઉનહોલ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉજવણી પણ કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ જોરાવનગર વઢવાણ અને રતનપર વિસ્તારના 4,000 થી વધુ લોકો શરદપૂર્ણિમાની ઉજવણીમાં ટાઉનહોલ ખાતે જોડાયા હતા. રાસ ગરબા અને સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાના વીરેન્દ્ર ભાઈ આચાર્ય પ્રમુખ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું.સુરેન્દ્રનગર બ્રાહ્મણ સમાજના આગેવાન સુનિલભાઈ ભટ્ટ તથા અન્ય સમાજના આગેવાનો પણ શરદપૂર્ણિમાની ઉજવણીમાં જોડાઈ અને સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી ડો.યગ્નેશ દવે સહિતના આગેવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાતમાંથી બ્રહ્મ સમાજના આગેવાનો શરદપૂર્ણિમાની ઉજવણી કરવા માટે ટાઉનહોલ ખાતે આવ્યા હતા. અને ભવ્ય રીતે ટાઉનહોલ ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી છે તેવા સંજોગોમાં માતાજીની આરતી તથા દાંડિયારાસ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ટાઉનહોલ ખાતે વઢવાણ સુરેન્દ્રનગર રતનપર જોરાવનગર અને શહેરી વિસ્તારના બ્રાહ્મણ સમાજના લોકો પણ કાર્યક્રમમાં જોડાઈ અને શરદપૂર્ણિમાની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી છે ત્યારે દાંડિયારાસ તથા અન્ય કાર્યક્રમોનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
RRKPK Worldwide Collection: दुनियाभर में छाई 'रॉकी और रानी की प्रेम कहानी', 100 करोड़ से ज्यादा की हुई कमाई
बॉलीवुड से आई फिल्म 'रॉकी और रानी की प्रेम कहानी' ने बॉक्स ऑफिस पर गदर मचा दिया है। यह करण जौहर...
AMCના તમામ રહેણાંક તથા બિન રહેણાંક.મિલકતો.નીવર્ષ2021-22ની રકમ પૂરેપૂરી ભરાય વ્યાજમાં 75 ટકા માફી !
AMCના તમામ રહેણાંક તથા બિન રહેણાંક મિલકતોની વર્ષ 2021-22ની રકમ પૂરેપૂરી ભરાય અને બાકી રકમ શૂન્ય...
Benefits of Cutting Down Salt: कम नमक खाने से दुरुस्त होगी आपकी सेहत, दिल से लेकर किडनी तक को मिलेगा फायदा
नमक (Salt Intake) हमारे खाने का एक महत्वपूर्ण हिस्सा है जिसके बिना खाना बेस्वाद लगता है। हालांकि...
Pune Murder Case | तिहेरी हत्याकांडाने पुणे हादरलं; दीरानेच केली वाहिनी आणि दोन मुलांची हत्या
Pune Murder Case | तिहेरी हत्याकांडाने पुणे हादरलं; दीरानेच केली वाहिनी आणि दोन मुलांची हत्या
Ahmedabad : ત્યોહાર માં થતી ટ્રાફિક ની સમસ્યા નું નિરાકરણ કરવા JCP સાહેબ ની પ્રેસ યોજાઇ કોન્ફરન્સ
Ahmedabad : ત્યોહાર માં થતી ટ્રાફિક ની સમસ્યા નું નિરાકરણ કરવા JCP સાહેબ ની પ્રેસ યોજાઇ કોન્ફરન્સ