સુરેન્દ્રનગર જોરાવનગર વઢવાણ રતનપર વિસ્તારના બ્રહ્મ સમાજના 4,000 થી વધુ લોકો શરદપૂર્ણિમાની ઉજવણી માં જોડાયા હતા.સમાજ ક્ષેત્રે યોગદાન અને ફાળો આપનાર તથા હર હંમેશ મદદરૂપ થનાર આગેવાનોનું બ્રહ્મ સમાજ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું.બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ટાઉનહોલ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉજવણી પણ કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ જોરાવનગર વઢવાણ અને રતનપર વિસ્તારના 4,000 થી વધુ લોકો શરદપૂર્ણિમાની ઉજવણીમાં ટાઉનહોલ ખાતે જોડાયા હતા. રાસ ગરબા અને સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાના વીરેન્દ્ર ભાઈ આચાર્ય પ્રમુખ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું.સુરેન્દ્રનગર બ્રાહ્મણ સમાજના આગેવાન સુનિલભાઈ ભટ્ટ તથા અન્ય સમાજના આગેવાનો પણ શરદપૂર્ણિમાની ઉજવણીમાં જોડાઈ અને સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી ડો.યગ્નેશ દવે સહિતના આગેવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાતમાંથી બ્રહ્મ સમાજના આગેવાનો શરદપૂર્ણિમાની ઉજવણી કરવા માટે ટાઉનહોલ ખાતે આવ્યા હતા. અને ભવ્ય રીતે ટાઉનહોલ ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી છે તેવા સંજોગોમાં માતાજીની આરતી તથા દાંડિયારાસ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ટાઉનહોલ ખાતે વઢવાણ સુરેન્દ્રનગર રતનપર જોરાવનગર અને શહેરી વિસ્તારના બ્રાહ્મણ સમાજના લોકો પણ કાર્યક્રમમાં જોડાઈ અને શરદપૂર્ણિમાની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી છે ત્યારે દાંડિયારાસ તથા અન્ય કાર્યક્રમોનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कहीं आपके फोन में तो नहीं छुपा हुआ Harmful App, Google Play Store की मदद से लगाएं पता
क्या आपके जेहन में कभी यह सवाल आया है कि कहीं जाने-अनजाने में आपके फोन में किसी हार्मफुल ऐप की...
#live 615 गणेशोत्सव विशेष अमृततुल्य हितगुज : परमपूज्य गुरुमाऊली
#live 615 गणेशोत्सव विशेष अमृततुल्य हितगुज : परमपूज्य गुरुमाऊली
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರೈತ ಸಂಘ" ದ ಮಂಡ್ಯ ಜಿಲ್ಲಾ ಘಟಕದ ಸದಸ್ಯರು
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರೈತ ಸಂಘ" ದ ಮಂಡ್ಯ ಜಿಲ್ಲಾ ಘಟಕದ ಸದಸ್ಯರು...
वारस नोंद करायचीयं का ? तलाठ्याशिवाय करा असा घरबसल्या अर्ज , १८ दिवसांत होईल नोंद.
India Janata News Latest Updates
शेतजमीन ज्याच्या नावावर आहे,...
मुख्यमंत्री श्री चौहान के प्रस्तावित भ्रमण के लिए करें आवश्यक तैयारी: कलेक्टर
कलेक्टर श्री संजय कुमार मिश्र ने सोमवार, 24 जुलाई को गुनौर में मुख्यमंत्री श्री...