વઢવાણ લાડકીબાઇ શાળા ના શિક્ષક નિવૃત થતા ભવ્ય વિદાય સભારંભ યોજાયો હતો જેમાં વિદાય લેતા શિક્ષક તેજાભાઈ મકવાણા એ શાળા ને રૂપિયા 21000 દાન આપ્યું હતું આ તકે સંદીપભાઈ ખેર અસવાર દશરથસિંહ અશોકસિંહ ચાચુ જયશ્રી બેન મધુબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા જયારે તેજાભાઈ મકવાણા ને સ્ટાફ તરફ થી ઘરઘનટી અને પ્રમાણપત્ર આપી ને ભાવભરી વિદાય અપાયી હતી આ તકે, બાળકો ને ભોજન પણ તેજા ભાઈ આપ્યું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા ભાવેશભાઈ ત્રિવેદી પૂર્વીબેન જોશી નિલેશભાઈ પરમાર ઝાલા ભાઈ વગેરે જહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર તાલુકાના ગ્રામ્ય માં આજે દેવદર્શન કરી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રસારના શ્રી ગણેશ કરાયા
વલભીપુર તાલુકાના ગ્રામ્ય માં આજે દેવદર્શન કરી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રસારના શ્રી ગણેશ કરાયા
Jharkhand News: राज्यपाल Santosh Gangwar ने दिलाई Ramdas Soren को मंत्री पद की शपथ | Champai Soren
Jharkhand News: राज्यपाल Santosh Gangwar ने दिलाई Ramdas Soren को मंत्री पद की शपथ | Champai Soren
মৰাণত চলি থকা জুৱা খেলৰ বন্ধ কৰিবলৈ উপায়ুক্তক স্মাৰক পত্ৰ প্ৰদান
মৰাণত চলি থকা জুৱা খেলৰ বন্ধ কৰিবলৈ উপায়ুক্তক স্মাৰক পত্ৰ প্ৰদান
भगवान झूलेलाल ने वरुण अवतार लेकर जुल्मी शासक मिरखशाह से सिंधी समाज को मुक्ति दिलाई
श्री झूलेलाल विकास समिति द्वारा गणेश तालाब बसंत बिहार में आयोजित चार दिवसीय भगवान झूलेलाल की अमर...
દિયોદર માં જય જય શ્રી રામ ના નારા ગુંજી ઉઠશે..
આવતી કાલે જય જય શ્રી રામ ના નારા સાથે દિયોદર નગર ગુંજી ઉઠશે.વિશ્વ હિન્દુ પરિષદ -- બજરંગ દળ દિયોદર...