હાલ ચાલી રહેલા ઇસ્લામ ના સૌ થી મોટા પર્વ ઈદ એ મિલાદ નો જશ્ન સમગ્ર દુનિયામાં માનવામાં આવે છે ત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકાનું સંધાણા ગામેં એક આગવી ઓઢખ ઉભી કરી છે આ તહેવાર દરમિયાન .સમગ્ર ગામ ને રોશની ની ઝગમગાટ કરી દેવામાં આવે છે તેમજ અહીં બનવેલા થર્મોકોલ ની કલાકૃતિઓ અને અતિ સુંદર ગેટ લોકો નું મન મોહી લે છે .ખાસ કરી અહીં .અરબ દેશો ..તુર્કી .મલેશિયા .અને મસ્જિદ એ નબવી ની મસ્જિદો આબેહૂબ બનાવા માં આવે છે .આ કાર્ય મા સમગ ગામ ના યુવાનો 3 મહિના પેહલા થી લાગી જાય છે ..ઈદ એ મિલાદ ના બે દિવસ ગુજરાત ભર માંથી હજારો લોકો આ મનજર નિહાળવા પધારે છે ..રિપોર્ટ ઈરફાન મલેક
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
An Electric department employee named Mr. Bimal Acharya is hospitalised in contact with high voltage electric wire who is in critical condition .
A 30 years old boy named Mr. Bimal Acharya is an casual employee of electric...
ब्राह्मणगाव शालेय शिक्षण समितीच्या अध्यक्षपदी समाधान रामराव राठोड
जिंतूर--तालुक्यातील ब्राम्हणगाव येथे नुकतीच शालेय समितीच्या निवडी जाहीर झाल्या. या शालेय शिक्षण...
ધાનેરાના સામરવાડા ગામ પાસે ખાનગી એમ્બ્યુલન્સ અને ઝીપ વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકો ગંભીર રીતે ઘાયલ
ધાનેરાના સામરવાડા ગામ પાસે ખાનગી એમ્બ્યુલન્સ અને ઝીપ વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકો ગંભીર રીતે ઘાયલ
જિલ્લા કલેકટર ડૉ મનીષ કુમાર એ સરકારી કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ પર હોય પોસ્ટલબેલેટથી મતદાન કરી શકશે.
જિલ્લા કલેકટર ડૉ મનીષ કુમાર એ સરકારી કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ પર હોય પોસ્ટલબેલેટથી મતદાન કરી શકશે.
বগাহাতীত পৰিণত হৈছে লাহৰীঘাটৰ ঔতলাবড়ি পানী যোগান আঁচনি
বগাহাতীত পৰিণত হৈছে লাহৰীঘাটৰ ঔতলাবড়ি পানী যোগান আঁচনি।স্থাপনৰ দিন ধৰি স্থানীয় লোকে এটুপি বিশুদ্ধ...