હાલ ચાલી રહેલા ઇસ્લામ ના સૌ થી મોટા પર્વ ઈદ એ મિલાદ નો જશ્ન સમગ્ર દુનિયામાં માનવામાં આવે છે ત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકાનું સંધાણા ગામેં એક આગવી ઓઢખ ઉભી કરી છે આ તહેવાર દરમિયાન .સમગ્ર ગામ ને રોશની ની ઝગમગાટ કરી દેવામાં આવે છે તેમજ અહીં બનવેલા થર્મોકોલ ની કલાકૃતિઓ અને અતિ સુંદર ગેટ લોકો નું મન મોહી લે છે .ખાસ કરી અહીં .અરબ દેશો ..તુર્કી .મલેશિયા .અને મસ્જિદ એ નબવી ની મસ્જિદો આબેહૂબ બનાવા માં આવે છે .આ કાર્ય મા સમગ ગામ ના યુવાનો 3 મહિના પેહલા થી લાગી જાય છે ..ઈદ એ મિલાદ ના બે દિવસ ગુજરાત ભર માંથી હજારો લોકો આ મનજર નિહાળવા પધારે છે ..રિપોર્ટ ઈરફાન મલેક
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ (બોડકદેવ) સત્કાર એપાર્ટમેન્ટ માં કાઉન્સિલર સાથે દરેક રહીશો એ સ્વચ્છ અભિયાન ની પરતિજ્ઞા લીધી
અમદાવાદ (બોડકદેવ) સત્કાર એપાર્ટમેન્ટ માં કાઉન્સિલર સાથે દરેક રહીશો એ ગરબા રમવા પહેલા સ્વચ્છ...
नूतन तिवारी तीसरी बार अखिल राजस्थान प्रबोधक संघ के प्रदेश प्रवक्ता मनोनीत
बून्दी। अखिल राजस्थान प्रबोधक संघ के प्रदेश अध्यक्ष हरलाल सिंह डूकिया एवं प्रदेश महामंत्री विकास...
ગુજરાત સહિત આખા દેશમાં ઈસ્લામિક સંગઠન પર કાર્યવાહી
અમદાવાદમાંથી 8, શાહીનબાગથી 30 PFI કાર્યકર્તાની ધરપકડ, મોબાઈલ-ગેજેટ્સ અને અનેક દસ્તાવેજો જપ્ત,...
শ্ৰীমন্ত শংকৰদেৱ সঙ্ঘ,চতুৰ্ভুজ আঞ্চলিক শাখাৰ ৰূপালী জয়ন্তী বৰ্ষ ৰ দ্বিতীয় দিন, স্মৃতি গ্ৰন্থ চতুৰ্ভুজ উন্মোচন। সাংস্কৃতিক শুভাযাত্ৰা অহাকালি।
যোবা ২১জানুবাৰীত ৰহা পুৰনাচাৰিআলী স্থিত শ্ৰীমন্ত শংকৰদেৱ নামঘৰ,হুমেশ্বৰ দাস সমন্বয় ক্ষেত্ৰত তিনি...
मणिपुर पर अमेरिकी राजदूत गार्सेटी के बयान से भड़की कांग्रेस, कहा- शांति बहाली सरकार की जिम्मेदारी, अन्य की...
नई दिल्ली, अमेरिकी राजदूत एरिक गार्सेटी के मणिपुर पर दिए बयान को लेकर कांग्रेस के विरोध का...