“જીવનસ્મૃતિ” મંદ બુદ્ધિના બાળકોની તાલીમી શાળા વઢવાણ દ્વારા મંદબુદ્ધિના બાળકો માટે નવરાત્રી ઉત્સવની ઉજવણીના ભાગ રૂપે રાસ-ગરબા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનસીક ક્ષતિ ધરાવતા સમાજના સ્પે. દિવ્યાંગ બાળકો સાથે રાસ-ગરબા રમી શકે અને તેમને પ્રોત્સાહન મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ થકી દિવ્યાંગો દ્વારા માતાજીની આરાધના પૂજા સાથે ગરબે રમવાનો આનંદ માણ્યો હતો. દિવ્યાંગોના ગરબા રાસને નિહાળવા દિવ્યાંગ ખેલૈયાના માતા પિતા પણ હાજર રહીને પોતાના બાળકો સાથે ગરબે ઘૂમ્યા હતા. અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ રાસ ગરબામાં ભાગ લેનારા તમામ દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોને સંસ્થા દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chhattisgarh First Phase Voting: छत्तीसगढ़ में अब तक 20% से ज्यादा मतदान,बस्तर से देखें LIVE रिपोर्ट
Chhattisgarh First Phase Voting: छत्तीसगढ़ में अब तक 20% से ज्यादा मतदान,बस्तर से देखें LIVE रिपोर्ट
સુત્રાપાડા ધામળેજ કોડીનાર હાઈવે પર ધૂળની ડમરીઓ ઉડવાથી વાહનચાલકો પરેશાન
સુત્રાપાડા ધામળેજ કોડીનાર પંથકનાં અંદર ભારે વરસાદને કારણે હાઈવે પર ખાડા હતા તે ખાડા...
આ રાશિના જાતકો માટે 7 ઓગસ્ટથી શુભ દિવસો શરૂ થશે, ઘણો ધન લાભ થશે
શુક્રને જ્યોતિષમાં મહત્વનો ગ્રહ માનવામાં આવે છે. શુક્ર શુભ હોય ત્યારે મા લક્ષ્મીનો પણ વિશેષ...
ઈશ્વરીયા ગામનાં લોકો ને રેલ્વેસ્ટેશન જવાનો રસ્તો નથી
ધોળા-સોનગઢ વચ્ચેના સણોસરા રેલવે સ્ટેશનથી આજુબાજુના ઘણાં ગામોને રેલ સુવિધાનો લાભ...