“જીવનસ્મૃતિ” મંદ બુદ્ધિના બાળકોની તાલીમી શાળા વઢવાણ દ્વારા મંદબુદ્ધિના બાળકો માટે નવરાત્રી ઉત્સવની ઉજવણીના ભાગ રૂપે રાસ-ગરબા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનસીક ક્ષતિ ધરાવતા સમાજના સ્પે. દિવ્યાંગ બાળકો સાથે રાસ-ગરબા રમી શકે અને તેમને પ્રોત્સાહન મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ થકી દિવ્યાંગો દ્વારા માતાજીની આરાધના પૂજા સાથે ગરબે રમવાનો આનંદ માણ્યો હતો. દિવ્યાંગોના ગરબા રાસને નિહાળવા દિવ્યાંગ ખેલૈયાના માતા પિતા પણ હાજર રહીને પોતાના બાળકો સાથે ગરબે ઘૂમ્યા હતા. અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ રાસ ગરબામાં ભાગ લેનારા તમામ દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોને સંસ્થા દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Silk Route कैसे तैयार हुआ और खत्म क्यों हो गया? | Silk Road | Tarikh E625
Silk Route कैसे तैयार हुआ और खत्म क्यों हो गया? | Silk Road | Tarikh E625
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો દાવોઃ દિલ્હીમાં ઓપરેશન લોટસ નિષ્ફળ, સરકારને તોડવા માટે દરોડા પાડવામાં આવ્યા
જે રીતે દિલ્હીમાં શરાબ કૌભાંડની તપાસ આગળ વધી રહી છે તે જ રીતે AAP અને ભાજપ વચ્ચેની ખેંચતાણ પણ...
રાજ્ય માં આ તારીખો એ ભારે વાવાઝોડા સાથે કરા નો ભારે વરસાદ થવા ની આગાહી
હાલ ચાલી રહેલી ઉનાળા ની ગરમી માં આગામી 27 એપ્રિલ થી 3 મેં ની વચ્ચે ના દિવસો માં ભારે વાવાઝોડા...
श्री चंद्रसागर दिगम्बर जैन उच्च माध्यमिक विद्यालय नैनवां में 78 वा स्वतंत्रता दिवस बड़े हर्ष और उल्लास के साथ मनाया गया।
श्री चंद्रसागर दिगम्बर जैन उच्च माध्यमिक विद्यालय नैनवां में 78 वा स्वतंत्रता दिवस बड़े हर्ष और...