“જીવનસ્મૃતિ” મંદ બુદ્ધિના બાળકોની તાલીમી શાળા વઢવાણ દ્વારા મંદબુદ્ધિના બાળકો માટે નવરાત્રી ઉત્સવની ઉજવણીના ભાગ રૂપે રાસ-ગરબા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનસીક ક્ષતિ ધરાવતા સમાજના સ્પે. દિવ્યાંગ બાળકો સાથે રાસ-ગરબા રમી શકે અને તેમને પ્રોત્સાહન મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ થકી દિવ્યાંગો દ્વારા માતાજીની આરાધના પૂજા સાથે ગરબે રમવાનો આનંદ માણ્યો હતો. દિવ્યાંગોના ગરબા રાસને નિહાળવા દિવ્યાંગ ખેલૈયાના માતા પિતા પણ હાજર રહીને પોતાના બાળકો સાથે ગરબે ઘૂમ્યા હતા. અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ રાસ ગરબામાં ભાગ લેનારા તમામ દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોને સંસ્થા દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
करंट की चपेट में आने से इकलौते बेटे की मौत:पानी की मोटर रिपयरिंग करने के दौरान युवक आया करंट की चपेट में
पानी मोटर रिपेयरिंग दुकान में मोटर ठीक करने के दौरान करंट की चपेट मे आने से युवक की मौत हो गई।...
Apple EV Car की लॉन्चिंग ठंडे बस्ते में, साल 2028 तक खिसकी लॉन्च डेट
एपल अपने इन-डेवलपमेंट इलेक्ट्रिक व्हीकल के डिजाइन को बेहतर बनाने पर काम कर रहा है। हालांकि कंपनी...
AASU Dalgaon reaction on Collective Resignation ..
AASU Dalgaon reaction on Collective Resignation ..
ડીસા માં સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ ને લઈ યંગ ઇન્ડિયા રન મેરેથોન દોડ યોજાઈ JKS NEWS
ડીસા માં સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ ને લઈ યંગ ઇન્ડિયા રન મેરેથોન દોડ યોજાઈ JKS NEWS