“જીવનસ્મૃતિ” મંદ બુદ્ધિના બાળકોની તાલીમી શાળા વઢવાણ દ્વારા મંદબુદ્ધિના બાળકો માટે નવરાત્રી ઉત્સવની ઉજવણીના ભાગ રૂપે રાસ-ગરબા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનસીક ક્ષતિ ધરાવતા સમાજના સ્પે. દિવ્યાંગ બાળકો સાથે રાસ-ગરબા રમી શકે અને તેમને પ્રોત્સાહન મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ થકી દિવ્યાંગો દ્વારા માતાજીની આરાધના પૂજા સાથે ગરબે રમવાનો આનંદ માણ્યો હતો. દિવ્યાંગોના ગરબા રાસને નિહાળવા દિવ્યાંગ ખેલૈયાના માતા પિતા પણ હાજર રહીને પોતાના બાળકો સાથે ગરબે ઘૂમ્યા હતા. અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ રાસ ગરબામાં ભાગ લેનારા તમામ દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોને સંસ્થા દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra Rain: महाराष्ट्र के Nashik में भारी बाढ़ का कहर, Godavari नदी में डूबे कई ऐतिहासिक मंदिर
Maharashtra Rain: महाराष्ट्र के Nashik में भारी बाढ़ का कहर, Godavari नदी में डूबे कई ऐतिहासिक मंदिर
ઉંભેળના નવા બની રહેલા ઓવર બ્રીજે લીધો એકનો ભોગ.બ્રીજ પર ફરી રહેલું રોલર ચાલક સહિત બ્રીજ પરથી નીચે ખાબક્તા રોલર નીચે દબાઈ ગયેલા ચાલકનું મોત.
ને.હા નંબર 48 પર આવેલા ઉંભેળ ગામ નજીક આજે સાંજના સમયે ગોઝારી ઘટના બનવા પામી હતી.ઉંભેળ ગામ નજીક...
#GirSomnath | ગીર સોમનાથમાં કર્મચારીઓ દ્વારા ઐતિહાસિક મહારેલી | Divyang News
#GirSomnath | ગીર સોમનાથમાં કર્મચારીઓ દ્વારા ઐતિહાસિક મહારેલી | Divyang News
আমগুৰিত অৰুণোদয় আচনিৰ নামত চলিছে ব্যাপক দুৰ্নীতি
*আমগুৰিত অৰুণোদয় আচনিৰ নামত চলিছে ব্যাপক দুৰ্নীতি*
ৰাজ্যৰ অৰুণোদয় মাহ চলি থকা সময়তে অৰুণোদয়...