“જીવનસ્મૃતિ” મંદ બુદ્ધિના બાળકોની તાલીમી શાળા વઢવાણ દ્વારા મંદબુદ્ધિના બાળકો માટે નવરાત્રી ઉત્સવની ઉજવણીના ભાગ રૂપે રાસ-ગરબા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનસીક ક્ષતિ ધરાવતા સમાજના સ્પે. દિવ્યાંગ બાળકો સાથે રાસ-ગરબા રમી શકે અને તેમને પ્રોત્સાહન મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ થકી દિવ્યાંગો દ્વારા માતાજીની આરાધના પૂજા સાથે ગરબે રમવાનો આનંદ માણ્યો હતો. દિવ્યાંગોના ગરબા રાસને નિહાળવા દિવ્યાંગ ખેલૈયાના માતા પિતા પણ હાજર રહીને પોતાના બાળકો સાથે ગરબે ઘૂમ્યા હતા. અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ રાસ ગરબામાં ભાગ લેનારા તમામ દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોને સંસ્થા દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભર રાધનપુર હાઇવે પર અકસ્માત સર્જાયો
ભાભર રાધનપુર હાઇવે પર અકસ્માત સર્જાયો
કોળિયાક ના મેળાનો આકાશી નજારો.
કોળિયાક ના મેળાનો આકાશી નજારો.
ધાનેરા તાલુકા શાળા નંબર-૧ માં આયુષ મેળો યોજાયો.
બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા પાલનપુર દ્વારા આજે ધાનેરા તાલુકા મિશ્ર શાળા નંબર-૧ ખાતે...
यूपी, पंजाब, केरल में उपचुनाव की तारीख बदली:14 सीटों पर अब 13 की जगह 20 नवंबर को वोटिंग
उत्तर प्रदेश, पंजाब और केरल में होने वाले विधानसभा उपचुनाव की तारीख बदल गई है। चुनाव आयोग ने...
ડીસા તાલુકાના વરણ જેનાલ ગામે અટલ ભુજલ યોજના નુ ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું
ડીસા તાલુકાના વરણ જેનાલ ગામે અટલ ભુજલ યોજના નુ ખાત મુહુર્ત કરવામાં આવ્યું
જેનાલ વરણ...