“જીવનસ્મૃતિ” મંદ બુદ્ધિના બાળકોની તાલીમી શાળા વઢવાણ દ્વારા મંદબુદ્ધિના બાળકો માટે નવરાત્રી ઉત્સવની ઉજવણીના ભાગ રૂપે રાસ-ગરબા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનસીક ક્ષતિ ધરાવતા સમાજના સ્પે. દિવ્યાંગ બાળકો સાથે રાસ-ગરબા રમી શકે અને તેમને પ્રોત્સાહન મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ થકી દિવ્યાંગો દ્વારા માતાજીની આરાધના પૂજા સાથે ગરબે રમવાનો આનંદ માણ્યો હતો. દિવ્યાંગોના ગરબા રાસને નિહાળવા દિવ્યાંગ ખેલૈયાના માતા પિતા પણ હાજર રહીને પોતાના બાળકો સાથે ગરબે ઘૂમ્યા હતા. અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ રાસ ગરબામાં ભાગ લેનારા તમામ દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોને સંસ્થા દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
छत्रपती शाहू विद्यालयाचे शिक्षक दीपक पांडुरंग सरवदे यांची बंगलोर येथील कार्यशाळेसाठी निवड
बीड़ ( प्रतिनिधी ) बीड़ शहरातील विद्यार्थ्यांच्या सर्वांगीण विकासासाठी नेहमी अग्रेसर असलेल्या...
IND vs BAN: Ravindra Jadeja ने शानदार कैच के बाद किस ओर किया इशारा! पारी के बाद बताई पूरी कहानी
IND vs BAN: Ravindra Jadeja ने शानदार कैच के बाद किस ओर किया इशारा! पारी के बाद बताई पूरी कहानी
কাজিৰঙাত গঁড়ৰ খৰ্গৰ ছাইৰে নিৰ্মিত প্ৰতিমূৰ্তি চাবলৈ আহি বিমুখ হৈছে পৰ্যটক
২৪ চেপ্টেম্বৰত মুখ্যমন্ত্ৰীয়ে কাজিৰঙাত মুকলি কৰিছিল গঁড়ৰ খৰ্গৰ ছাইৰে নিৰ্মিত গঁড়ৰ...