“જીવનસ્મૃતિ” મંદ બુદ્ધિના બાળકોની તાલીમી શાળા વઢવાણ દ્વારા મંદબુદ્ધિના બાળકો માટે નવરાત્રી ઉત્સવની ઉજવણીના ભાગ રૂપે રાસ-ગરબા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનસીક ક્ષતિ ધરાવતા સમાજના સ્પે. દિવ્યાંગ બાળકો સાથે રાસ-ગરબા રમી શકે અને તેમને પ્રોત્સાહન મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ થકી દિવ્યાંગો દ્વારા માતાજીની આરાધના પૂજા સાથે ગરબે રમવાનો આનંદ માણ્યો હતો. દિવ્યાંગોના ગરબા રાસને નિહાળવા દિવ્યાંગ ખેલૈયાના માતા પિતા પણ હાજર રહીને પોતાના બાળકો સાથે ગરબે ઘૂમ્યા હતા. અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ રાસ ગરબામાં ભાગ લેનારા તમામ દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોને સંસ્થા દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vadodara: ભારત વિકાસ પરિષદ, અલકાપુરી શાખા દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી
Vadodara: ભારત વિકાસ પરિષદ, અલકાપુરી શાખા દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી
Jharkhand Election 2024: झारखंड में भाजपा पर बरसे राहुल गांधी, कहा- हम संविधान बचाने के लिए लड़ रहे
Jharkhand Election 2024: झारखंड में पहले चरण के चुनाव (Jharkhand Vidhan Sabha Chunav 2024)...
Beauty Tips: तमाम कोशिशों के बाद भी नहीं जा रहे पिंपल्स के निशान, तो एक बार इस फेस पैक को करें ट्राई
पिंपल्स की समस्या बहुत ही आम है। अगर इनके साथ किसी तरह की छेड़छाड़ न की जाए तो ये कुछ दिनों में...