“જીવનસ્મૃતિ” મંદ બુદ્ધિના બાળકોની તાલીમી શાળા વઢવાણ દ્વારા મંદબુદ્ધિના બાળકો માટે નવરાત્રી ઉત્સવની ઉજવણીના ભાગ રૂપે રાસ-ગરબા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનસીક ક્ષતિ ધરાવતા સમાજના સ્પે. દિવ્યાંગ બાળકો સાથે રાસ-ગરબા રમી શકે અને તેમને પ્રોત્સાહન મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ થકી દિવ્યાંગો દ્વારા માતાજીની આરાધના પૂજા સાથે ગરબે રમવાનો આનંદ માણ્યો હતો. દિવ્યાંગોના ગરબા રાસને નિહાળવા દિવ્યાંગ ખેલૈયાના માતા પિતા પણ હાજર રહીને પોતાના બાળકો સાથે ગરબે ઘૂમ્યા હતા. અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ રાસ ગરબામાં ભાગ લેનારા તમામ દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોને સંસ્થા દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान के इन शहरों की हो गई ‘बल्ले-बल्ले’, सरकार ने बनाया ये प्लान; अब विकास को लगेंगे पंख
राजस्थान में 12 शहरों के मास्टर प्लान ‘ठेके’ पर तैयार होंगे। इनमें जयपुर के अलावा...
ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત:બાઇક ચાલકનું મોત નીપજ્યુ
પાટડીના ગવાણા વરમોર રોડ વચ્ચે રાજસ્થાની ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં આ ગમખ્વાર...
किसानों को नहीं लगाने पड़ेंगे दफ्तरों के चक्कर, घर बैठे यूं हो जाएंगे सारे काम जानीए (MP Kisan App)
किसानों की समस्याएं कम करने के लिए मध्य प्रदेश सरकार ने एमपी किसान ऐप की शुरुआत की है. इससे आप...
દિન દયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સ્વચ્છતા અભિયાન
વિશેષ ઝુંબેશ નેધ્યાનમાં રાખીને, દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારાઉત્તર દરવાજા તેમજ કાર્ગોજેટી,...
'अगर 75 वर्षों में कुछ नहीं हुआ तो कहां से आए IIT, IIM और AIIMS?', प्रियंका गांधी का बीजेपी पर हमला
Priyanka Gandhi Rally: कांग्रेस की स्टार प्रचारक प्रियंका गांधी शनिवार को उत्तराखंड के...