પાટડી અને બજાણા વચ્ચે આવેલ પુલ પાસે રીક્ષા અને સ્વીફ્ટ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા માં કુલ 5 લોકો સવાર હતા જે રીક્ષાનો અકસ્માત થતા સવાર 5 મુસાફરોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેઓને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ રીક્ષા ચાલક જાવેદભાઈ રહીમભાઈ બારૈયા રહે.બજાણા વાળાનું મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય એક રિક્ષામાં બસેલ મુસાફર બાલાભાઈ મોતીભાઈ વાણિયા રહે.પીપળી વાળાનું સારવાર દરમ્યાન મોત નિપજવા પામ્યું હતું તથા અન્ય 2 મુસાફર ને ગંભીર ઇજાઓ થતા તેને વિરમગામ ખાતે રીફર કરાયા હતા અને અન્ય 1 મુસાફરો ને સામાન્ય ઇજાઓ થવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बारामती ॲग्रो १२ लाख मेट्रिक टन ऊस गाळप करणार : राजेंद्र पवार
कन्नड : मागील वर्षी बारामती अॅग्रोने १० लाख १७ हजार मेट्रिक टन उसाचे गाळप केले होते . यंदा...
राजस्थान में अब मिलेगी सस्ती बजरी, भजनलाल सरकार ने बनाया ये प्लान
भजनलाल सरकार 23 जुलाई को 48 नए पट्टों की नीलामी करेगी. राज्य सरकार बजरी के दाम को 400 रुपए...
મીઠાપુર પી આઇ શ્રી સી એલ દેસાઈ સાહેબ દ્રારા શ્રી આશાપુરા માતાજી ની આરતી કરાઇ
મીઠાપુર પી આઇ શ્રી સી એલ દેસાઈ સાહેબ દ્રારા શ્રી આશાપુરા માતાજી ની આરતી કરાઇ
लाचलुचपत चौकशीला आ. वैभव नाईक गैरहजर; माहिती सादर करण्यासाठी मागितली मुदत
रत्नागिरी : कुडाळ - मालवणचे आमदार वैभव नाईक यांना मालमत्तेच्या अनुषंगाने रत्नागिरी लाचलुचपत...