પાટડી અને બજાણા વચ્ચે આવેલ પુલ પાસે રીક્ષા અને સ્વીફ્ટ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા માં કુલ 5 લોકો સવાર હતા જે રીક્ષાનો અકસ્માત થતા સવાર 5 મુસાફરોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેઓને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ રીક્ષા ચાલક જાવેદભાઈ રહીમભાઈ બારૈયા રહે.બજાણા વાળાનું મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય એક રિક્ષામાં બસેલ મુસાફર બાલાભાઈ મોતીભાઈ વાણિયા રહે.પીપળી વાળાનું સારવાર દરમ્યાન મોત નિપજવા પામ્યું હતું તથા અન્ય 2 મુસાફર ને ગંભીર ઇજાઓ થતા તેને વિરમગામ ખાતે રીફર કરાયા હતા અને અન્ય 1 મુસાફરો ને સામાન્ય ઇજાઓ થવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा में वंदे भारत ट्रेन को हरी झंडी
कोटा में वंदे भारत ट्रेन को हरी झंडी यात्री खुश
મહેસાણા : દૂધસાગર ડેરીના 750 કરોડના કથિત કૌભાંડમાં જેલમાં રહેલા વિપુલ ચૌધરીની ચોથીવાર જામીન અરજી ટળી
મહેસાણા દૂધ સાગર ડેરીના રૂપિયા 750 કરોડના કથિત કૌભાંડ મામલે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની 15...
પુરૂષોની ત્વચાની સંભાળઃ રોજના શેવિંગને કારણે ત્વચા ખૂબ જ શુષ્ક થઈ ગઈ છે, તો આ ઉપાયોથી આ સમસ્યાથી છુટકારો મેળવો.
ક્લીન શેવ લુક માટે દરરોજ શેવિંગ કરવું જરૂરી છે પરંતુ ત્વચા પર રેઝરનો દરરોજ સ્પર્શ ત્વચાને શુષ્ક...
Ram Mandir के लिए कितनी तैयार है Ayodhya? (BBC Duniya with Sarika) (BBC Hindi)
Ram Mandir के लिए कितनी तैयार है Ayodhya? (BBC Duniya with Sarika) (BBC Hindi)
જસદણ ગુંદાળા ગામે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
જસદણ ગુંદાળા ગામે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું