પાટડી અને બજાણા વચ્ચે આવેલ પુલ પાસે રીક્ષા અને સ્વીફ્ટ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા માં કુલ 5 લોકો સવાર હતા જે રીક્ષાનો અકસ્માત થતા સવાર 5 મુસાફરોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેઓને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ રીક્ષા ચાલક જાવેદભાઈ રહીમભાઈ બારૈયા રહે.બજાણા વાળાનું મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય એક રિક્ષામાં બસેલ મુસાફર બાલાભાઈ મોતીભાઈ વાણિયા રહે.પીપળી વાળાનું સારવાર દરમ્યાન મોત નિપજવા પામ્યું હતું તથા અન્ય 2 મુસાફર ને ગંભીર ઇજાઓ થતા તેને વિરમગામ ખાતે રીફર કરાયા હતા અને અન્ય 1 મુસાફરો ને સામાન્ય ઇજાઓ થવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાની માતા શેરીમાં આવેલ માં અંબા બહુચરના મંદિરે શાકમબરી નવરાત્રીની પૂણાર્હુતિ તેમજ આનંદ ગરબાની રમઝટ જામશે
*ડીસાની માતા શેરીમાં આવેલ માં અંબા બહુચરના મંદિરે શાકમ્બરી નવરાત્રીની પૂર્ણાહુતિ તેમજ આનંદ ગરબાની...
હરિપર ગામમાં જુગાર રમી રહેલા 15 ઇસમોને પકડી પાડતી જિલ્લા LCB, 88 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
હરિપર ગામમાં જુગાર રમી રહેલા 15 ઇસમોને પકડી પાડતી જિલ્લા LCB, 88 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
विधायक हरिमोहन शर्मा के मूल प्रश्न के जवाब में राज्य मंत्री ने कहा- जिले की बावड़ियों के पुनरुत्थान का कार्य दिसम्बर माह तक पूर्ण होगा
बूंदी। सार्वजनिक निर्माण राज्य मंत्री डॉ. मंजू बाघमार ने गुरुवार को विधानसभा में कहा कि बूंदी...
দিপাৱলী উপলক্ষে মৰাণৰ বাৱৰ্চি হোটেলত বাণিজ্য মেলা উদ্ধোধন কৰিলে মন্ত্ৰী যোগেন মহনৰ পত্নী অলি মহনে
দিপাৱলী উপলক্ষে মৰাণৰ বাৱৰ্চি হোটেলত বাণিজ্য মেলা উদ্ধোধন কৰিলে মন্ত্ৰী যোগেন মহনৰ পত্নী অলি মহনে