સિહોર પંથકમાં બપોર બાદ સાંજના સમથે મેઘરાજા અનરાધાર વરસ્યા હતા, ટાણા અને સણોસરા પંથકમાં ભારે વરસાદના પગલે રસ્તાઓમાં નદીઓ વહી ગઈ હતી, નીચલા વિસ્તારોમાં પાણી ભરાયા હતા બે દિવસથી રાજ્યમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સાંજે ચાર વાગ્યા પછી સિહોર પંથકના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. પવનની લહેર વચ્ચે આકાશમાં વાદળો ઘેરાયા હતા અને વરસાદ વરસ્યો હતો, અને વરસાદ દિવાળી કરીને જશે તેવું લાગે છે મેઘમહેર હવે ખેડૂતો માટે આફત બની રહી છે ચોમાસુ હજુ વિદાય લેવાનું નામ લઈ રહ્યા નથી. સિહોરમાં સતત ત્રીજા દિવસે કમોસમી. ઝાપટું વરસ્યું હતું. તો જ્યારે પંથકમાં ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાની લકીર તણાઈ હતી. હાલના વાતાવરણ ઉપરથી ઓણ સાલ વરસાદ દિવાળી કરીને જ જશે તેવું લાગી રહ્યુ છે. ટાણા અને સણોસરા પંથક આસપાસમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે ભારે પવન સાથે ગાજવીજ વરસાદ વરસ્યો છે , અનરાધાર વરસાદથી રસ્તાઓમાં પાણી વહ્યા હતા જોરદાર વરસાદ ખાબકતા વાહનચાલકોમાં નાશભાગ મચી જવા પામી હતી આસોમાં અષાઢી માહોલ જામ્યો હોય તેવી રીતે વરસાદે એન્ટી કરી હતી. ભારે પવન કૂંકાવાનો શરૂ થયો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો શરૂ થયો છે આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વીજળીના પ્રચંડ કડાકાથી લોકો ધ્રજી ઉઠ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kerala: 'हिंदू व्हाट्सएप ग्रुप' बनाकर बुरे फंसे IAS अधिकारी, सरकार ने की सख्त कार्रवाई
नई दिल्ली। केरल सरकार ने सोमवार को आईएएस अधिकारी गोपालकृष्णन को कथित पर आचरण उल्लंघन के लिए...
🔸বানপীড়িত অঞ্চল পৰিদৰ্শন BTRৰ EM ৰনেন্দ্ৰ নাৰ্জাৰী আৰু SDC মানসজ্যোতি বৰাই
🔸ভূটানৰ পানীয়ে বুৰাই পেলাইছে গোৰেশ্বৰ ৰাজহ চক্ৰৰ কেইবাটাও অঞ্চল
🔸শুক্লাই নৈ, দেওঁচুঙা নৈৰ বাঢ়নী...
The 22nd All India Jwhwlao Baliram Boro Gold Cup Football Championship 2022.
The 22nd All India Jwhwlao Baliram Boro Gold Cup Football Championship 2022.
રાધનપુર : નર્મદા નિગમની કેનાલમાં પાણી છોડવા કરાઈ માંગણી | SatyaNirbhay News Channel
રાધનપુર : નર્મદા નિગમની કેનાલમાં પાણી છોડવા કરાઈ માંગણી | SatyaNirbhay News Channel