લમ્પી વાયરસથી મૃત્યુ પામેલાં ગૌમાતાના આત્માના કલ્યાણ અર્થે ગાયત્રી યજ્ઞ યોજાયો

 ગુજરાત રાજ્યની અંદર લમ્પી વાયરસ ભરડો લીધો હતો ત્યારે લાખોની સંખ્યામાં ગૌમાતા ના મૃત્યુ થયા હતા. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના યાત્રાધામ પ્રાચી મુકામે કોળી સમાજ ભવન મૃત્યુ પામેલા ગૌમાતાના આત્માના કલ્યાણ અર્થે પંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું