સિહોર શહેરની શાળા-કોલેજ નજીક છેલ્લા થોડા સમયથી રોમીયોગીરી કરતા આવારા તત્વોનો ત્રાસ વધ્યો છે અને બહેનદિકરીની સલામતી પણ જોખમાતી હોય તંત્ર દ્વારા સઘન પેટ્રોલીંગ જરૂરી બન્યું છે. સિહોર શહેરમાં છેલ્લા ઘણા સમયથી શાળા અને કોલેજો પાસે ગાડીપાર્ક કરી બેસેલા આવારા તત્વોનો ત્રાસ મોટેપાયે વધવા લાગ્યો છે જેથી શ્ાળા-કોલેજે જતી બહેન દીકરીઓને અનેક પ્રકારની મુશ્કેલી સહન કરવાનો વખત. આવ્યો છે. સિહોરના ભાવનગર રોડ રાજકોટ રોડ, તેમજ બજારોમાં આવા લુખ્ખા તત્વો ગાડી ઉપર પગ ચડાવી સવાર સાંજ રોમીયોગીરી કરતા હોય છે જેથી શાળા કોલેજે અભ્યાસ માટે આવતી બહેનો. અનેક મુશ્કેલી સહન કરવી પડે છે અને ખાસ કરીને ધુમ સ્પીડે વાહન ચલાવીને નીકળતા રોમયોનું પ્રમાણ પણ મોટેપાયે વધવા લાગ્યુ છે. સવારે શાળાના સમયે આવા તત્વો જોવા મળે છે. અનેકવાર આવા ધુમ સ્પીડે વાહન ચલાવતા તત્વોથી અકસ્માત સર્જાતા હોય છે. જો તંત્ર દ્રારા વહેલી સવારે પેટ્રોલીંગ હાથ ધરી આવા તત્વો સામે લાલ આંખ કરવામાં આવે તેવી માંગ સિહોર વાસીઓની ઉઠવા પામી છે. આવા ધુમ સ્પીડે વાહન ચલાવતા રોમીયો વહેલી સવારથી જ શરૂ થઇ જાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोहा में आज छठपुजा के चतुर्थ दिन प्रात:कालीन अर्घ्य के दौरान पुजा अर्चना करते श्रद्धालु ।
रोहा में आज छठपुजा के चतुर्थ दिन प्रात:कालीन अर्घ्य के दौरान पुजा अर्चना करते श्रद्धालु ।
ह्रदय रोग जांच शिविर का हुआ आयोजन सर्वोदय हास्पिटल में
जनपद आजमगढ़ में,ह्रदय रोग जांच शिविर का हुआ आयोजन सर्वोदय हास्पिटल में।मालूम होकि जनपद आजमगढ...
राजस्थान के जलदाय मंत्री के बयान पर सियासत हुई तेज,गोविंद सिंह डोटासरा ने जमकर घेरा
प्रदेश में भीषण गर्मी का दौर जारी है। इस बीच जलदाय मंत्री कन्हैयालाल चौधरी के बयान के बाद अब...
रावतभाटा जरुरतमंद परिवार को पहुंचाई राशन सामग्री
रावतभाटा जरुरतमंद परिवार को पहुंचाई राशन सामग्री वार्ड नंबर 22 चर्च बस्ती निवासी युगेंद्र चौधरी...
શારદીય નવરાત્રિના પ્રારંભે શક્તિપીઠ અંબાજી ખાતે કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલ ની ઉપસ્થિતિમાં ઘટ સ્થાપન કરાયું
શારદીય નવરાત્રિના પ્રારંભે શક્તિપીઠ અંબાજી ખાતે કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલ ની ઉપસ્થિતિમાં ઘટ...