સિહોર શહેરની શાળા-કોલેજ નજીક છેલ્લા થોડા સમયથી રોમીયોગીરી કરતા આવારા તત્વોનો ત્રાસ વધ્યો છે અને બહેનદિકરીની સલામતી પણ જોખમાતી હોય તંત્ર દ્વારા સઘન પેટ્રોલીંગ જરૂરી બન્યું છે. સિહોર શહેરમાં છેલ્લા ઘણા સમયથી શાળા અને કોલેજો પાસે ગાડીપાર્ક કરી બેસેલા આવારા તત્વોનો ત્રાસ મોટેપાયે વધવા લાગ્યો છે જેથી શ્ાળા-કોલેજે જતી બહેન દીકરીઓને અનેક પ્રકારની મુશ્કેલી સહન કરવાનો વખત. આવ્યો છે. સિહોરના ભાવનગર રોડ રાજકોટ રોડ, તેમજ બજારોમાં આવા લુખ્ખા તત્વો ગાડી ઉપર પગ ચડાવી સવાર સાંજ રોમીયોગીરી કરતા હોય છે જેથી શાળા કોલેજે અભ્યાસ માટે આવતી બહેનો. અનેક મુશ્કેલી સહન કરવી પડે છે અને ખાસ કરીને ધુમ સ્પીડે વાહન ચલાવીને નીકળતા રોમયોનું પ્રમાણ પણ મોટેપાયે વધવા લાગ્યુ છે. સવારે શાળાના સમયે આવા તત્વો જોવા મળે છે. અનેકવાર આવા ધુમ સ્પીડે વાહન ચલાવતા તત્વોથી અકસ્માત સર્જાતા હોય છે. જો તંત્ર દ્રારા વહેલી સવારે પેટ્રોલીંગ હાથ ધરી આવા તત્વો સામે લાલ આંખ કરવામાં આવે તેવી માંગ સિહોર વાસીઓની ઉઠવા પામી છે. આવા ધુમ સ્પીડે વાહન ચલાવતા રોમીયો વહેલી સવારથી જ શરૂ થઇ જાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP News: CM Yogi Adityanath का Gorakhpur चिड़ियाघर में दिखा अनोखे अंदाज | Gorakhpur Zoo | Aaj Tak
UP News: CM Yogi Adityanath का Gorakhpur चिड़ियाघर में दिखा अनोखे अंदाज | Gorakhpur Zoo | Aaj Tak
46 વર્ષીય પરણીતા ગુમ થતા પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી.
ખંભાત આવેલ નાના કલોદરા ગામમાં રહેતી પરણીતા ગુમ તથા તેના પતિએ અંગે ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ...
नागपुर में राष्ट्रीय स्वयंसेवक संघ का विजयादशमी उत्सव:भागवत ने शस्त्र पूजा, बोले- बांग्लादेश में फैलाया जा रहा कि भारत उसके लिए खतरा
राष्ट्रीय स्वयंसेवक संघ (RSS) प्रमुख मोहन भागवत ने महाराष्ट्र के नागपुर में शनिवार (12 अक्टूबर...
अगर कर्ज मुक्त किसान होगा तो भूख मुक्त बनेगा हिन्दुस्तान - पूर्व कृषि मंत्री डॉ. सैनी
अगर कर्ज मुक्त किसान होगा तो भूख मुक्त बनेगा हिन्दुस्तान - पूर्व कृषि मंत्री डॉ....