સિહોર નજીક આવેલ ઇશ્વરીયા ગામના આગેવાન કાર્યકર્તા પત્રકાર મુકેશ પંડિતને જિલ્લા ભાજપમાં સ્થાન અપાયું છે. ભાવનગર જિલ્લા ભાજપમાં મીડિયા સહ કન્વીનર તરીકે નિયુક્તિ થઈ છે. મૂળ. ઇશ્વરીયા ગામના રહેવાસી મુકેશ પંડિત અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. વર્ષોથી ભાવનગર જિલ્લાના પત્રકારત્વ શેત્રપણ પંડિત આગવું નામ ધરાવે છે. જિલ્લાના પ્રતિષ્તિત અખબારો અને ટીવી ચેનલોમાં પણ પંડિત કામ કરી ચુક્યા છે. પંડિત જ્યારે પોતાના ગામ ઇશ્વરીયાના સરપંચ હતા તે વેળાએ તેમની કામગીરીની નોંધ મુખ્યમંત્રી સુધી લેવાએલી છે. વર્ષોથી પત્રકાર શેત્રમાં જોડાયેલા પંડિત જિલ્લાના મોટાભાગના રાજકીય નેતાઓને ખૂબ નજીકથી ઓળખે છે. મુકેશ પંડિતને રાજ્ય નહિ કેન્દ્રસ્થાને રહેલા કેટલાક નેતાઓ સાથે ઘરોબો છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ઝોન મહામંત્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશ મીડીયા સેલ કન્વીનર ચગ્નેશભાઈ દવેની સૂચના થી, ભાવનગર જીલ્લા પ્રમુખ મુકેશભાઇ લંગાળીયા દ્વારા ભાવનગર જીલ્લા મીડિયા સેલમાં સહ કન્વીનર તરીકે મુકેશ પંડિતની નિમણૂક કરવામાં આવેલ છે આ તકે પંડિતે કહ્યું હતું કે આપ સૌની શુભકામના સાથે ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા પ્રચાર સહ સંયોજક તરીકે નિમણુક થઈ છે, ભાજપ દ્વારા આ જવાબદારી સાથે મને રાષ્ટની સેવાની તક મળી છે, તેનો આનંદ છે, આપના દ્વારાપણ કાયમ હૂંફ મળી જ છે, આ કામગીરી માટેપણ વધુમળશે તે અપેક્ષા છે મુકેશ પંડિત મૂળ સિહોરના ઇશ્વરીયા ગામના રહેવાસી છે, પંડિત વર્ષોથી પત્રકારત્વ શેત્રમાં આગવી નામના છે, સરપંચ પણ રહો ચૂક્યા છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  મહાત્મા ગાંધી લોક કલ્યાણ નાગરિક સમિતિના મેમ્બરો દ્વારા કીર્તિમંદિર ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાય 
 
                      મહાત્મા ગાંધી લોક કલ્યાણ નાગરિક સમિતિના મેમ્બરો દ્વારા કીર્તિમંદિર ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાય
                  
   ડીસા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પીઠ આગેવાન પોપટભાઈ દેલવાડીયા દ્વારા  દાવેદારી નોંધાવી 
 
                      ડીસા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પીઠ આગેવાન પોપટભાઈ દેલવાડીયા દ્વારા દાવેદારી નોંધાવી
                  
   চৰকাৰী আঁচনিৰ পৰা বঞ্চিত বামুনবাৰী পঞ্চায়তৰ একেটা ৱাৰ্ডৰ শতাধিক লোক। সংবাদ মাধ্যমৰ আগত ক্ষোভ উজাৰিলে পঞ্চায়ত প্ৰতিনিধিৰ বিৰুদ্ধে। 
 
                      ডিব্ৰুগড় জিলাৰ মৰাণ বিধানসভা সমষ্টিৰ খোৱাং উন্নয়ন খণ্ডৰ অন্তৰ্গত বামুনবাৰী গাঁওপঞ্চায়তৰ ৯ নং...
                  
   अयोध्या के स्कूल में 10वीं की छात्रा के साथ हुआ था गैंगरेप और फिर की गई हत्या, पोस्टमार्टम ने खोले कई चौंकाने वाले राज 
 
                      योध्या : अयोध्या के एक जाने माने स्कूल सनबीम में हत्या का मामला सामने आया. मामले में हाईस्कूल की...
                  
   પાવીજેતપુર તાલુકામાં શિષ્યવૃત્તિ મેળવવા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવાના કેમ્પમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ વાલીઓને ધર્મ ધક્કા 
 
                      પાવીજેતપુર તાલુકામાં શિષ્યવૃત્તિ મેળવવા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવાના કેમ્પમાં ૪૦૦થી વધુ...
                  
   
  
  
  
   
  