સિહોર નજીક આવેલ ઇશ્વરીયા ગામના આગેવાન કાર્યકર્તા પત્રકાર મુકેશ પંડિતને જિલ્લા ભાજપમાં સ્થાન અપાયું છે. ભાવનગર જિલ્લા ભાજપમાં મીડિયા સહ કન્વીનર તરીકે નિયુક્તિ થઈ છે. મૂળ. ઇશ્વરીયા ગામના રહેવાસી મુકેશ પંડિત અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. વર્ષોથી ભાવનગર જિલ્લાના પત્રકારત્વ શેત્રપણ પંડિત આગવું નામ ધરાવે છે. જિલ્લાના પ્રતિષ્તિત અખબારો અને ટીવી ચેનલોમાં પણ પંડિત કામ કરી ચુક્યા છે. પંડિત જ્યારે પોતાના ગામ ઇશ્વરીયાના સરપંચ હતા તે વેળાએ તેમની કામગીરીની નોંધ મુખ્યમંત્રી સુધી લેવાએલી છે. વર્ષોથી પત્રકાર શેત્રમાં જોડાયેલા પંડિત જિલ્લાના મોટાભાગના રાજકીય નેતાઓને ખૂબ નજીકથી ઓળખે છે. મુકેશ પંડિતને રાજ્ય નહિ કેન્દ્રસ્થાને રહેલા કેટલાક નેતાઓ સાથે ઘરોબો છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ઝોન મહામંત્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશ મીડીયા સેલ કન્વીનર ચગ્નેશભાઈ દવેની સૂચના થી, ભાવનગર જીલ્લા પ્રમુખ મુકેશભાઇ લંગાળીયા દ્વારા ભાવનગર જીલ્લા મીડિયા સેલમાં સહ કન્વીનર તરીકે મુકેશ પંડિતની નિમણૂક કરવામાં આવેલ છે આ તકે પંડિતે કહ્યું હતું કે આપ સૌની શુભકામના સાથે ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા પ્રચાર સહ સંયોજક તરીકે નિમણુક થઈ છે, ભાજપ દ્વારા આ જવાબદારી સાથે મને રાષ્ટની સેવાની તક મળી છે, તેનો આનંદ છે, આપના દ્વારાપણ કાયમ હૂંફ મળી જ છે, આ કામગીરી માટેપણ વધુમળશે તે અપેક્ષા છે મુકેશ પંડિત મૂળ સિહોરના ઇશ્વરીયા ગામના રહેવાસી છે, પંડિત વર્ષોથી પત્રકારત્વ શેત્રમાં આગવી નામના છે, સરપંચ પણ રહો ચૂક્યા છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માલપુર ચોક ખાતે દેશ ભક્તિની થીમ ઉપર ગણેશ મહોત્સવની ઉજવણી થઈ
માલપુર ચોક ખાતે દેશ ભક્તિની થીમ ઉપર ગણેશ મહોત્સવની ઉજવણી થઈ
200 Money Laundering Case: सुकेश की सहयोगी पिंकी इरानी की जमानत याचिका पर दिल्ली HC का पुलिस को नोटिस
नई दिल्ली। ठग सुकेश चंद्रशेखर की करीबी पिंकी ईरानी की जमानत याचिका पर दिल्ली पुलिस से दिल्ली हाई...
**नौताड़ा भोपत में घर पर खड़ी कार से टोल कटने की शिकायत**
तालेड़ा उपखण्ड क्षेत्र में नौताड़ा भोपत में एक नई परेशानी सामने आई है। फास्टैग व्यवस्था, जो पहले...
પંચમહાલ નાં દિગ્ગજ નેતા પ્રભાતસિંહ ચૌહાણ નું 83 વર્ષે નિધન, પોતાના નિવાસ સ્થાન મહેલોલ ખાતે અંતિમ શ્વાસ લીધા.
પંચમહાલના બાહુબલી નેતાનું અવસાન: પૂર્વ સાંસદ અને ધારસભ્ય પ્રભાતસિંહ ચૌહાણનું ટૂંકી માંદગી બાદ 83...
रंगभुमी आणि रंगकर्मीसाठी शासन निधी कमी पडु देणार नाही : उदय सामंत
बीड, दि.2 : रंगभुमी तसेच रंगकर्मींसाठी शासन निधी कमी पडु देणार नसल्याचे प्रतिपादन राज्याचे उद्योग...