નવરાત્રિ પૂરી થયા બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આસો મહિનામાં અષાઢી માહોલ જાવા મળી રહ્યો છે. આજે એટલે કે સવારથી જ આકાશમાં વાદળો ગોરંભાયેલા હતા અને બપોર બાદ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ પડી શકે છે . જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે .ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસાની સિઝનનો ૧૦૦ ટકાથી વઘારે વરસાદ પડી ચૂક્યો છે અને હવામાન વિભાગે પણ ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી દીધી હતી . જે કે , એ જાહેરાત થયાને અઠવાડિયા બાદગઇકાલ એટલે કે બુધવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજ્યના અનેક વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા . જે । કે , આજે ગુરુવાર વહેલી સવારથી વાતાવરણમાં પલટો જાવા મળ્યો હતો સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા અને વાદળો ઘેરાયા હતા . સાંજે પાંચ વાગ્યા પછી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળે છે બીજી તરફ હાલ મગફળી કાઢવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે વરસાદી વાતાવરણમાં માત્ર મગફળી જ નહીં પણ કપાસના પાકને લઈ પણ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિદ્ધપુર વિધાનસભા બેઠક નું સરવૈયું
સિદ્ધપુર વિધાનસભા બેઠક નું સરવૈયું
पूर्व मंत्री मुकेश नायक के नेतृत्व मे पवई विधानसभा मे शुरू हुआ हाथ से हाथ जोड़ो अभियान!!
पूर्व मंत्री मुकेश नायक के नेतृत्व मे पवई विधानसभा मे शुरू हुआ हाथ से हाथ जोड़ो अभियान!!
Shah Rukh के फैन्स की लाटरी लग गई, इतने दिन तक रहेगा बंपर ऑफर | ABP GANGA LIVE
Shah Rukh के फैन्स की लाटरी लग गई, इतने दिन तक रहेगा बंपर ऑफर | ABP GANGA LIVE
भारतीय रेलवे ने ओडिशा में रेल दुर्घटना के मृतकों की शिनाख्त की अपील
भारतीय रेलवे ने ओडिशा में रेल दुर्घटना के मृतकों की शिनाख्त की अपील
દીપડો આખરે પાંજરે પુરાયો
કોડીનાર ના પાંચ પીપળવાના સીમ વિસ્તારમાંથી ખુંખાર દીપડો પકડાયો તંત્રએ રાહતનો શ્વાસ લીધો
ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા ગામ નજીકના પાંચ પીપળવા ગામની સીમમાં આવેલા ખેડુતની વાડીએ રાખેલા...