નવરાત્રિ પૂરી થયા બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આસો મહિનામાં અષાઢી માહોલ જાવા મળી રહ્યો છે. આજે એટલે કે સવારથી જ આકાશમાં વાદળો ગોરંભાયેલા હતા અને બપોર બાદ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ પડી શકે છે . જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે .ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસાની સિઝનનો ૧૦૦ ટકાથી વઘારે વરસાદ પડી ચૂક્યો છે અને હવામાન વિભાગે પણ ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી દીધી હતી . જે કે , એ જાહેરાત થયાને અઠવાડિયા બાદગઇકાલ એટલે કે બુધવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજ્યના અનેક વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા . જે । કે , આજે ગુરુવાર વહેલી સવારથી વાતાવરણમાં પલટો જાવા મળ્યો હતો સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા અને વાદળો ઘેરાયા હતા . સાંજે પાંચ વાગ્યા પછી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળે છે બીજી તરફ હાલ મગફળી કાઢવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે વરસાદી વાતાવરણમાં માત્ર મગફળી જ નહીં પણ કપાસના પાકને લઈ પણ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'PM Modi की जीत लेकिन...', Swearing-in Ceremony पर Foreign Media ने क्या लिख दिया?
'PM Modi की जीत लेकिन...', Swearing-in Ceremony पर Foreign Media ने क्या लिख दिया?
ಚೆನ್ನೈ ನಲ್ಲಿ ಅಕ್ಟೋಬರ್ 29ರಿಂದ 31ರವರೆಗೆ "ವಿಂಡರ್ಜಿ ಇಂಡಿಯಾ 2025" ಸಮ್ಮೇಳನ ನಡೆಯಲಿದೆ.
ಬೆಂಗಳೂರು, ಅಕ್ಟೋಬರ್ 8, 2025:
ಭಾರತದ ಗಾಳಿ ಶಕ್ತಿಯ ಕ್ಷೇತ್ರದ ಏಕೈಕ ಅಂತರರಾಷ್ಟ್ರೀಯ ವ್ಯಾಪಾರ ಮೇಳ ಮತ್ತು...
कळसंभर वृद्धाश्रमात आरोग्य शिबिर संपन्न@india report
कळसंभर वृद्धाश्रमात आरोग्य शिबिर संपन्न@india report
अनंत चतुर्दशीला औरंगाबादमध्ये राजा बाजार येथील श्री संस्थान गणेशाची आरती झाल्यावर मुख्य विसर्जन मिरवणुकीला सुरुवात झाली त्यावेळी शहरातील राजकीय नेत्यांनी प्रमुख उपस्थिती
औरंगाबाद :- ९ स.(दीपक परेराव) औरंगाबादचे ग्राम दैवत श्री संस्थान गणपतीचा रथ काढण्यात आला त्यावेळी...