નવરાત્રિ પૂરી થયા બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આસો મહિનામાં અષાઢી માહોલ જાવા મળી રહ્યો છે. આજે એટલે કે સવારથી જ આકાશમાં વાદળો ગોરંભાયેલા હતા અને બપોર બાદ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ પડી શકે છે . જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે .ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસાની સિઝનનો ૧૦૦ ટકાથી વઘારે વરસાદ પડી ચૂક્યો છે અને હવામાન વિભાગે પણ ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી દીધી હતી . જે કે , એ જાહેરાત થયાને અઠવાડિયા બાદગઇકાલ એટલે કે બુધવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજ્યના અનેક વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા . જે । કે , આજે ગુરુવાર વહેલી સવારથી વાતાવરણમાં પલટો જાવા મળ્યો હતો સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા અને વાદળો ઘેરાયા હતા . સાંજે પાંચ વાગ્યા પછી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળે છે બીજી તરફ હાલ મગફળી કાઢવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે વરસાદી વાતાવરણમાં માત્ર મગફળી જ નહીં પણ કપાસના પાકને લઈ પણ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बगावत में हुए भाजपा के युवा नेता मामला आजमगढ़
जनपद आजमगढ़ में,बगावत में हुए भाजपा के युवा नेता।मालूम होकि जनपद आजमगढ़ में, लगातार राजनीतिक भूचाल...
"Bhatia Aerospace" company participated in National seminar conducted by 'The Society for Advancement of Aerospace Propulsion' (SAAP) in HAL, Bengaluru.
April 20, 2024
"Bhatia Aerospace" company participated in National seminar conducted by 'The...
क्षेत्र के आजन्दा गांव तीज पर किया पौधारोपण राजकीय वरिष्ठ उपाध्याय संस्कृत विद्यालय आजन्दा स्कूल में बुधवार को 250पौधे लगाए
क्षेत्र के आजन्दा गांव तीज पर किया पौधारोपण राजकीय वरिष्ठ उपाध्याय संस्कृत विद्यालय आजन्दा स्कूल...
કરો દેશી ફટાકડાની ખરીદી, ગરીબના ઘરે પણ પહોંચશે રોટલો
કરો દેશી ફટાકડાની ખરીદી, ગરીબના ઘરે પણ પહોંચશે રોટલો
তিনিচুকীয়া জিলাৰ ফিল'বাৰীত চাহ খেতিয়ক আৰু চাহ শ্ৰমিকৰ মাজত এক প্ৰশিক্ষণৰ কাৰ্য্যসূচী সম্পন্ন ।
তিনিচুকীয়া জিলাৰ ফিল'বাৰীত চাহ খেতিয়ক আৰু চাহ শ্ৰমিকৰ মাজত এক প্ৰশিক্ষণৰ কাৰ্য্যসূচী সম্পন্ন হয় ।...