નવરાત્રિ પૂરી થયા બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આસો મહિનામાં અષાઢી માહોલ જાવા મળી રહ્યો છે. આજે એટલે કે સવારથી જ આકાશમાં વાદળો ગોરંભાયેલા હતા અને બપોર બાદ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ પડી શકે છે . જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે .ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસાની સિઝનનો ૧૦૦ ટકાથી વઘારે વરસાદ પડી ચૂક્યો છે અને હવામાન વિભાગે પણ ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી દીધી હતી . જે કે , એ જાહેરાત થયાને અઠવાડિયા બાદગઇકાલ એટલે કે બુધવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજ્યના અનેક વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા . જે । કે , આજે ગુરુવાર વહેલી સવારથી વાતાવરણમાં પલટો જાવા મળ્યો હતો સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા અને વાદળો ઘેરાયા હતા . સાંજે પાંચ વાગ્યા પછી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળે છે બીજી તરફ હાલ મગફળી કાઢવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે વરસાદી વાતાવરણમાં માત્ર મગફળી જ નહીં પણ કપાસના પાકને લઈ પણ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आपातकालीन परिस्थितियों से निपटने को होमगार्ड, नागरिक सुरक्षा सदस्य, शारीरिक शिक्षक एवं अग्निशमन अधिकारी का प्रशिक्षण हुआ आयोजित
मॉक ड्रिल व ब्लैकआउट के माध्यम से आम जनता में आपदा प्रबंधन व रणनीतिक उपायों की समझ होगी विकसित...
રાધનપુર ખાતે બનેલી એકસીડન્ટની ઘટના | SatyaNirbhay News Channel
રાધનપુર ખાતે બનેલી એકસીડન્ટની ઘટના | SatyaNirbhay News Channel
Evening News: अब तक की बड़ी खबरें विस्तार से | Top Headlines Today | Awaaz Samachar | CNBC Awaaz
Evening News: अब तक की बड़ी खबरें विस्तार से | Top Headlines Today | Awaaz Samachar | CNBC Awaaz
PM Modi in Bastar: 'मोदी ने कांग्रेस का लाइसेंस ही रद्द कर दिया', बस्तर में पीएम मोदी ने INDI गठबंधन पर साधा निशाना
PM Modi in Bastar। पीएम मोदी छत्तीसगढ़ के जगदलपुर में जनसभा को संबोधित कर रहे हैं।...
દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી ટી ગોહિલ નુ નિવેદન..
દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી ટી ગોહિલ નુ નિવેદન..