સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યા હતો ત્યાર આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બેકાબુબની ગઈ હતી. કોરોનાની બીજી લહરને કારણ કટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અન કટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીત ભાંગી પડ્યા છ. જ સ્થિતિ ગંભીર પ્રકારની હતી ત્યારે સિહોરના સર ગામે વધુ એક નવી આફત આવી છે નાનકડા ગામમાં 20/25 બાળકો કમળાના રોગથી પીડાઈ છે જેના બાળકો શિકાર બની રહ્યા છે. ત્યારે હવે નવી આફતે સર ગામમાં ફફડાટ ફેલાવ્યો છ નાના બાળકો ભોગ બની રહ્યા છે. બાળકોમાં દિવસેન દિવસ ઝાડા, ઉલટી, શરદી, ખાસી અને ઠંડી ચડીન તાવ આવવાના કસામાં સતત વધારા થઇ રહ્યો છે. સાથે સાથ બાળકોમાં કમળાના રોગના લક્ષણો પણ જોવા મ્રળી રહ્યા છે. સર ગામમાં નાના બાળકોમાં કમળાની બીમારી ત્રણ વર્ષથી નવ વર્ષ સુધીના 20 થ્રી 25 બાળકોને કમળાની બીમારી છે જે સારવાર ગ્રાટ ગામના મધ્યમ વર્ગના વાલીઓ પ્રાઇવેટ દ્વીસ્પિટલમાં સારવાર લઈ શકે તેમ નથી ગામના અન્ય બાળકોમાં પણ કમળો ફેલાય તેવો ગભરાટ જોવા મળે છે ગામના વાલીઓમાં ડરનો માહાલ, જોવા મળે છે આ માટે આરોગ્ય ની ટીમ યોગ્ય તપાસ કરે તે જરૂરી છ નહીં તો હાલ 20/25 બાળકા કમળાથી પીડાય છે અહીં સરકાર તરફથી આરોગ્ય ટિમો દ્વારા બાળકોની સારવાર કરવામાં આવે તો મધ્યમ વર્ગના વાલીઓન પ્રાઇવેટ હોસ્પિટલ ના મોટા બીલમાંથી રાહત મળે તેવી ગામ લોકાની પણ અપીલ છ ઉલ્લેખનીય. છે કે જિલ્લામાં ડેન્ગ્યુ, મલરિયા, ચીકનગુનીયા જવા કેસ વધી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अधिकारियों ने अन्नपूर्णा रसोई का किया निरीक्षण,दिशा-निर्देश दिए
सांगोद(बीएम राठौर). पंचायत समिति की ग्राम पंचायत बपावर कलां में विशेष ग्राम सभा के दौरान खंड...
AAJTAK 2।SCORPIO HOROSCOPE।ZODIAC TODAY| वृश्चिक राशि । आज का राशिफल | AAJ KA RASHIFAL | 04 OCT 2023
AAJTAK 2।SCORPIO HOROSCOPE।ZODIAC TODAY| वृश्चिक राशि । आज का राशिफल | AAJ KA RASHIFAL | 04 OCT 2023
રાજ્યકક્ષાના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહનું નિવેદન | SatyaNirbhay News Channel
રાજ્યકક્ષાના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહનું નિવેદન | SatyaNirbhay News Channel
સિહોર શહેરમાં મતદાન નોંધણી ની પ્રક્રીયા હાથધરવામાં આવશે
સિહોર શહેર અને તાલુક્રામાં મતદારયાદી ખાસ સંક્ષિમ સુધારણા કાર્યક્રમ અંતર્ગત હક્ક દાવાઓ તેમજ વાંધા...
વેજલપુર ખાતે ગંદકીની રજૂઆત કરવા જતા ઓફિસમાં જવાબદાર અધિકારી હાજર ન મળતા નગરજનો મા રોષ. હાય હાય ના લાગવ્યા નારા
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઘણા દિવસોથી જોવા મળી રહી છે. ગંદકીના...