સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યા હતો ત્યાર આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બેકાબુબની ગઈ હતી. કોરોનાની બીજી લહરને કારણ કટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અન કટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીત ભાંગી પડ્યા છ. જ સ્થિતિ ગંભીર પ્રકારની હતી ત્યારે સિહોરના સર ગામે વધુ એક નવી આફત આવી છે નાનકડા ગામમાં 20/25 બાળકો કમળાના રોગથી પીડાઈ છે જેના બાળકો શિકાર બની રહ્યા છે. ત્યારે હવે નવી આફતે સર ગામમાં ફફડાટ ફેલાવ્યો છ નાના બાળકો ભોગ બની રહ્યા છે. બાળકોમાં દિવસેન દિવસ ઝાડા, ઉલટી, શરદી, ખાસી અને ઠંડી ચડીન તાવ આવવાના કસામાં સતત વધારા થઇ રહ્યો છે. સાથે સાથ બાળકોમાં કમળાના રોગના લક્ષણો પણ જોવા મ્રળી રહ્યા છે. સર ગામમાં નાના બાળકોમાં કમળાની બીમારી ત્રણ વર્ષથી નવ વર્ષ સુધીના 20 થ્રી 25 બાળકોને કમળાની બીમારી છે જે સારવાર ગ્રાટ ગામના મધ્યમ વર્ગના વાલીઓ પ્રાઇવેટ દ્વીસ્પિટલમાં સારવાર લઈ શકે તેમ નથી ગામના અન્ય બાળકોમાં પણ કમળો ફેલાય તેવો ગભરાટ જોવા મળે છે ગામના વાલીઓમાં ડરનો માહાલ, જોવા મળે છે આ માટે આરોગ્ય ની ટીમ યોગ્ય તપાસ કરે તે જરૂરી છ નહીં તો હાલ 20/25 બાળકા કમળાથી પીડાય છે અહીં સરકાર તરફથી આરોગ્ય ટિમો દ્વારા બાળકોની સારવાર કરવામાં આવે તો મધ્યમ વર્ગના વાલીઓન પ્રાઇવેટ હોસ્પિટલ ના મોટા બીલમાંથી રાહત મળે તેવી ગામ લોકાની પણ અપીલ છ ઉલ્લેખનીય. છે કે જિલ્લામાં ડેન્ગ્યુ, મલરિયા, ચીકનગુનીયા જવા કેસ વધી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ರಾಜ್ಯ ಸರ್ಕಾರವು ಕೆ.ಪಿ.ಟಿ.ಸಿ.ಎಲ್. ಮತ್ತು ಎಸ್ಕಾಂಸ್ ಹೊರ ಗುತ್ತಿಗೆ ನೌಕರರನ್ನು ಒಳ ಗುತ್ತಿಗೆ ನೌಕರರನ್ನಾಗಿ ಮಾಡಬೇಕೆಂದು ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾದ ಎಂ.ಎಸ್. ಲೀಲಾ ಸಾಗರ್ ಒತ್ತಾಯಿಸಿದರು.
ಜನವರಿ 4, 2025
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಕೆ.ಪಿ.ಟಿ.ಸಿ.ಎಲ್. ಮತ್ತು ಎಸ್ಕಾಂಸ್ ಹೊರ ಗುತ್ತಿಗೆ ನೌಕರರ...
जिंतूर काँग्रेस पक्षाच्या वतीने एक दिवसीय धरणे आंदोलन.
आज दिनांक 31 /10/ 2022 रोजी
मा.तहसीलदार साहेब याना निवेदन.
जिंतूर...
બનાસકાંઠા એલ સી બી પોલીસ દ્વારા પાલનપુર હાઇવે રસાણા પાટીયા પાસેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો
પ્રેસનોટ
તા.૧૩/૧૧/૨૦૨૨
ડીસા રુરલ પો.સ્ટે વિસ્તારમાંથી મહીન્દ્રા કંપનીની બોલેરો ગાડી...
Vygon Spearheads Neonatal Safety in India with Groundbreaking Nutrisafe2 System
March 15, 2023
Vygon Spearheads Neonatal Safety in India with Groundbreaking Nutrisafe2...
২০২৪ ত পুনৰ প্ৰধানমন্ত্ৰী হব নৰেন্দ্ৰ মোডী, ইয়াত কোনো ডাউত নাই:: ৰামেশ্বৰ তেলী
২০২৪ ত পুনৰ প্ৰধানমন্ত্ৰী হব নৰেন্দ্ৰ মোডী, ইয়াত কোনো ডাউত নাই:: ৰামেশ্বৰ তেলী