ભટાસણ ગામના મંદિરના ટ્રસ્ટ એવા શ્રી વારાહી સેવા ટ્રસ્ટ દ્વારા હાલમાં ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દશેરાના દિવસનું ગામમાં અનોખુ મહત્વ છે, દશેરાના દિવસે અમદાવાદથી પદયાત્રિકો ભટાસણ રથ લઈને પહોંચે છે, જ્યાં સમસ્ત ગ્રામજનો દ્વારા રથનું સામૈયુ કરીને માતાજીના મંદિરે લાવવામાં આવે છે અને ત્યાં માતાજીની પૂજા-અર્ચના સમસ્ત ગ્રામજનો દ્વારા તથા આરતી પૂજા કરવામાં આવે છે અને રાત્રે માતાજીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં સેંકડો બહેનો પારંપરિક રીતે ગરબા ની મજા માણી હતી, જેમાં દરેક બહેનો માથે માટીનો ગરબો ઉપાડી ને ગરબે ઘૂમ્યા હતા. બહેનો ના ગરબા પછી ભાઈઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સૌથી વધુ દાહોદ જિલ્લામાં 3 હજાર કાર્યોનુ ખાતમુહૂર્ત
70થી વધુ વિકાસ કાર્યોનુ લોકાર્પણ
Breaking News: समलैंगिक शादी को लेकर बोले CJI | Same Sex Marriage Act | Aaj Tak
Breaking News: समलैंगिक शादी को लेकर बोले CJI | Same Sex Marriage Act | Aaj Tak
22 female students get sick from being served breakfast food as dinner in Indore Hostel
After consuming tainted mess food, 22 college students from Indore, Madhya Pradesh, suddenly...
शिरुर तालुक्यात जातिवाचक शिवीगाळ करत मारहाण दोन जणांवर गुन्हे दाखल
शिरुर: नातीची शाळेत छेड काढल्याच्या गैरसमजातुन शिरुर तालुक्यात एका 12 वर्षीय शालेय विद्यार्थ्याला...