ભટાસણ ગામના મંદિરના ટ્રસ્ટ એવા શ્રી વારાહી સેવા ટ્રસ્ટ દ્વારા હાલમાં ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દશેરાના દિવસનું ગામમાં અનોખુ મહત્વ છે, દશેરાના દિવસે અમદાવાદથી પદયાત્રિકો ભટાસણ રથ લઈને પહોંચે છે, જ્યાં સમસ્ત ગ્રામજનો દ્વારા રથનું સામૈયુ કરીને માતાજીના મંદિરે લાવવામાં આવે છે અને ત્યાં માતાજીની પૂજા-અર્ચના સમસ્ત ગ્રામજનો દ્વારા તથા આરતી પૂજા કરવામાં આવે છે અને રાત્રે માતાજીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં સેંકડો બહેનો પારંપરિક રીતે ગરબા ની મજા માણી હતી, જેમાં દરેક બહેનો માથે માટીનો ગરબો ઉપાડી ને ગરબે ઘૂમ્યા હતા. બહેનો ના ગરબા પછી ભાઈઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चुनाव, HR और Marketing पर Gwalior की लड़कियों ने ग़ज़ब मज़ेदार बातें बता डाली। MP Election 2023
चुनाव, HR और Marketing पर Gwalior की लड़कियों ने ग़ज़ब मज़ेदार बातें बता डाली। MP Election 2023
लहान मुलांचे अपहरण करून शरीराच्या अवयव ची तस्करी मानवतेला काळीमा फासणारी घटना
लहान मुलांचे अपहरण करून शरीराच्या अवयव ची तस्करी मानवतेला काळीमा फासणारी घटना
દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે કરણ ડામોર ઉર્ફે પર્વતભાઈ ડામોર, અને ઉપપ્રમુખ તરીકે અરવિંદાબેન પટેલીયા
દાહોદ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે આજે જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે કરણસિંહ ડામોર ઉર્ફે પર્વતભાઇ...
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...