ભટાસણ ગામના મંદિરના ટ્રસ્ટ એવા શ્રી વારાહી સેવા ટ્રસ્ટ દ્વારા હાલમાં ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દશેરાના દિવસનું ગામમાં અનોખુ મહત્વ છે, દશેરાના દિવસે અમદાવાદથી પદયાત્રિકો ભટાસણ રથ લઈને પહોંચે છે, જ્યાં સમસ્ત ગ્રામજનો દ્વારા રથનું સામૈયુ કરીને માતાજીના મંદિરે લાવવામાં આવે છે અને ત્યાં માતાજીની પૂજા-અર્ચના સમસ્ત ગ્રામજનો દ્વારા તથા આરતી પૂજા કરવામાં આવે છે અને રાત્રે માતાજીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં સેંકડો બહેનો પારંપરિક રીતે ગરબા ની મજા માણી હતી, જેમાં દરેક બહેનો માથે માટીનો ગરબો ઉપાડી ને ગરબે ઘૂમ્યા હતા. બહેનો ના ગરબા પછી ભાઈઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पुलिस से बचने के चक्कर में तस्करों ने बाइक को मारी टक्कर, एक महिला की मौत,44 किलों अवैध डोडा जप्त
पुलिस से बचने के चक्कर में तस्करों ने बाइक को मारी टक्कर, एक महिला की मौत,44 किलों अवैध डोडा जप्त
ફોરવ્હીલ ગાડીએ સામેથી આવતી મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સજાયો: મોટરસાયકલ ચાલકનુ મોત નિપજ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક...
NOC की आड़ 2 लाख 22 हजार की ठगी
कलेक्टर के नाम सौंपा ज्ञापन
पन्ना।
NGO की आड़ में 2 लाख 22 हजार की ठगी।
कार्यवाही की मांग को लेकर कलेक्टर को सौंपा...
#Surat | સુરત ના અલગ અલગ 8 પોલીસ ફરિયાદ ના ગુન્હા ઉકેલાયા | Divyang News
#Surat | સુરત ના અલગ અલગ 8 પોલીસ ફરિયાદ ના ગુન્હા ઉકેલાયા | Divyang News
અમરેલીમાં ફાર્મસી કોલેજમાં આગ લગતા અફરાતફરી | Divyang News
અમરેલીમાં ફાર્મસી કોલેજમાં આગ લગતા અફરાતફરી | Divyang News