ભટાસણ ગામના મંદિરના ટ્રસ્ટ એવા શ્રી વારાહી સેવા ટ્રસ્ટ દ્વારા હાલમાં ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દશેરાના દિવસનું ગામમાં અનોખુ મહત્વ છે, દશેરાના દિવસે અમદાવાદથી પદયાત્રિકો ભટાસણ રથ લઈને પહોંચે છે, જ્યાં સમસ્ત ગ્રામજનો દ્વારા રથનું સામૈયુ કરીને માતાજીના મંદિરે લાવવામાં આવે છે અને ત્યાં માતાજીની પૂજા-અર્ચના સમસ્ત ગ્રામજનો દ્વારા તથા આરતી પૂજા કરવામાં આવે છે અને રાત્રે માતાજીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં સેંકડો બહેનો પારંપરિક રીતે ગરબા ની મજા માણી હતી, જેમાં દરેક બહેનો માથે માટીનો ગરબો ઉપાડી ને ગરબે ઘૂમ્યા હતા. બહેનો ના ગરબા પછી ભાઈઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গৰিয়া মৰিয়া দেশী জাতীয় পৰিষদৰ কেন্দ্ৰীয় উপদেষ্টা চহিৰ ভূঞাই ধন্যবাদ জনালে মুখ্য মন্ত্ৰীক
ৰাজ্যিক কেবিনেটে গৰিয়া,মৰিয়া, দেশী,জলহা আৰু চৈয়দ সম্প্ৰদায়ক খিলঞ্জীয়াৰ মৰ্যদা।মুখ্যমন্ত্ৰী ড°...
પાનમ યોજના વર્તુળ ના મૃતક શ્રમયોગીના પરિવારને મૃત્યુ સહાય ચૂકવવા તથા લુણાવાડા ગ્રામ વિકાસ એજન્સીના કર્મીને સરકારશ્રીના લાભો આપવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ
પંચમહાલ જિલ્લામાં ગોધરા મુકામે આવેલ પાનમ યોજના વર્તુળ માં રોજમદાર મજૂર તરીકે ફરજ બજાવતા બાબરભાઈ...
સુરેન્દ્રનગર યુનિ.માં નેશનલ ગેમ્સ માટે વિદ્યાર્થીઓની પસંદગીની પ્રકિયા શરૂ
સુરેન્દ્રનગર યુનિવર્સિટીને ખુબ ટુંકાગાળામાં અભુતપૂર્વ સફળતા પ્રાપ્ત થયેલ છે. વિદ્યાર્થીઓને તેમની...
એડવોકેટ પર થયેલ હુમલામાં જેતપુર બાર એશોસિએશન દ્વારા અપાયું આવેદન
#buletinindia #gujarat #rajkot