ભટાસણ ગામના મંદિરના ટ્રસ્ટ એવા શ્રી વારાહી સેવા ટ્રસ્ટ દ્વારા હાલમાં ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દશેરાના દિવસનું ગામમાં અનોખુ મહત્વ છે, દશેરાના દિવસે અમદાવાદથી પદયાત્રિકો ભટાસણ રથ લઈને પહોંચે છે, જ્યાં સમસ્ત ગ્રામજનો દ્વારા રથનું સામૈયુ કરીને માતાજીના મંદિરે લાવવામાં આવે છે અને ત્યાં માતાજીની પૂજા-અર્ચના સમસ્ત ગ્રામજનો દ્વારા તથા આરતી પૂજા કરવામાં આવે છે અને રાત્રે માતાજીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં સેંકડો બહેનો પારંપરિક રીતે ગરબા ની મજા માણી હતી, જેમાં દરેક બહેનો માથે માટીનો ગરબો ઉપાડી ને ગરબે ઘૂમ્યા હતા. બહેનો ના ગરબા પછી ભાઈઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  गौशाला में फैल रही अव्यवस्था को लेकर शहर वासियों में रोष, एसडीएम को सौंपा ज्ञापन  
 
                      लाखेरी. शहर में संचालित हिंदू संगठनों के कार्यकर्ताओं ने बुधवार को कोटा-दौसा मैगा हाईवे पर स्थित...
                  
   બનાસકાંઠા: દાંતા તાલુકાના મંડાલી ગામે કુવામાં ઉતરેલા 2 મજુરોના ગૂંગળામણથી મોત નિપજ્યા | Danta News 
 
                      બનાસકાંઠા: દાંતા તાલુકાના મંડાલી ગામે કુવામાં ઉતરેલા 2 મજુરોના ગૂંગળામણથી મોત નિપજ્યા | Danta News
                  
   
  
  
   
  