ભટાસણ ગામના મંદિરના ટ્રસ્ટ એવા શ્રી વારાહી સેવા ટ્રસ્ટ દ્વારા હાલમાં ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દશેરાના દિવસનું ગામમાં અનોખુ મહત્વ છે, દશેરાના દિવસે અમદાવાદથી પદયાત્રિકો ભટાસણ રથ લઈને પહોંચે છે, જ્યાં સમસ્ત ગ્રામજનો દ્વારા રથનું સામૈયુ કરીને માતાજીના મંદિરે લાવવામાં આવે છે અને ત્યાં માતાજીની પૂજા-અર્ચના સમસ્ત ગ્રામજનો દ્વારા તથા આરતી પૂજા કરવામાં આવે છે અને રાત્રે માતાજીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં સેંકડો બહેનો પારંપરિક રીતે ગરબા ની મજા માણી હતી, જેમાં દરેક બહેનો માથે માટીનો ગરબો ઉપાડી ને ગરબે ઘૂમ્યા હતા. બહેનો ના ગરબા પછી ભાઈઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢબારિયા તાલુકાના લવારીયા ગામે અકસ્માત સર્જાયો
દેવગઢબારિયા તાલુકાના લવારીયા ગામે અકસ્માત સર્જાયો
फसलों में कीटनाशकों के इस्तेमाल से देशभर में हो रही मौतें? सुप्रीम कोर्ट ने केंद्र से याचिका पर मांगा जवाब
नई दिल्ली। सुप्रीम कोर्ट ने शुक्रवार को उस याचिका पर केंद्र और अन्य से जवाब मांगा जिसमें...
સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે ૪૦૦ થી પણ વઘુ આરોગ્ય કર્મચારીઓએ હાજર રહ્યા હત
સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે ૪૦૦ થી પણ વઘુ આરોગ્ય કર્મચારીઓએ હાજર રહ્યા હત
अतिक्रमण काढण्यासाठी सार्वजनिक बांधकाम विभागाला भीक द्या म्हणून केले पत्रकाराने आंदोलन
उदगीर शहरातील छत्रपती शिवाजी महाराज चौक ते महाराष्ट्र उदयगिरी महाविद्यालयाच्या मुख्य रस्त्यावरील...
ચીખલી નવી વસાહતના ખેડૂતોએ જંગલખાતાની કામગીરીને રોકવા વિરપુરના મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ....
વિરપુર તાલુકાના ચીખલી નવી વસાહતના ગામે તાજેતરમાં જંગલખાતા દ્વારા સ્થાનીકોના ખેતરના ઉભા પાક ઉપર...