ભટાસણ ગામના મંદિરના ટ્રસ્ટ એવા શ્રી વારાહી સેવા ટ્રસ્ટ દ્વારા હાલમાં ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દશેરાના દિવસનું ગામમાં અનોખુ મહત્વ છે, દશેરાના દિવસે અમદાવાદથી પદયાત્રિકો ભટાસણ રથ લઈને પહોંચે છે, જ્યાં સમસ્ત ગ્રામજનો દ્વારા રથનું સામૈયુ કરીને માતાજીના મંદિરે લાવવામાં આવે છે અને ત્યાં માતાજીની પૂજા-અર્ચના સમસ્ત ગ્રામજનો દ્વારા તથા આરતી પૂજા કરવામાં આવે છે અને રાત્રે માતાજીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં સેંકડો બહેનો પારંપરિક રીતે ગરબા ની મજા માણી હતી, જેમાં દરેક બહેનો માથે માટીનો ગરબો ઉપાડી ને ગરબે ઘૂમ્યા હતા. બહેનો ના ગરબા પછી ભાઈઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM's 100 days in third term has opened new horizons in the country : Chugh
BJP national general secretary Tarun Cugh today said that it was a divine coincidence that...
Maharashtra Politics: Shivsena में हुई टूट को लेकर आज स्पीकर राहुल नार्वेकर सुनाएंगे फैसला | Aaj Tak
Maharashtra Politics: Shivsena में हुई टूट को लेकर आज स्पीकर राहुल नार्वेकर सुनाएंगे फैसला | Aaj Tak
कार्तिक पूर्णिमा के अवसर पर महा स्नान को लेकर स्नान घाटों की सफाई शुरू
कार्तिक पूर्णिमा के अवसर पर महा स्नान को लेकर स्नान घाटों की सफाई शुरू
केशोरायपाटन...
Cyclone Forecast : હવામાન નિષ્ણાંતે વ્યકત કરી ચિંતા | Gujarati News | News18 Gujarati
Cyclone Forecast : હવામાન નિષ્ણાંતે વ્યકત કરી ચિંતા | Gujarati News | News18 Gujarati
प्राचार्य डॉ.बृजकिशोर शर्मा की पूज्य माताजी स्व.श्रीमती दुर्गा देवी की 12 वी पुण्यतिथि पर 51 यूनिट रक्त एकत्रित हुआ
नवयुवको ने बरसती बारिश में भी आकर के किया रक्तदान
राजकीय महाविद्यालय तालेड़ा के...