પોરબંદરના પોરબંદરનાં મહારાણા નટવરસિંહજી ભાવસિંહજી જેઠવાની આજે બુધવારે શુભદશમનાં રોજ પોરબંદરનાં પૂણ્યશ્લોક અને પોરબંદર પ્રદેશને આધુનિક સુવિધાઓથી સરભર બનાવનાર અને તમામ ક્ષેત્રનાં લોક સુખાકારી અને સર્વગીય વિકાસનાં આધુનિક ઓપ આપનાર દુરંદેશી રાજવી મહારાણા નટવરસિંહજીની પૂણ્યતિથી છે. પોરબંદરનાં રાજવીએ તેમના શાસનકાળ દરમિયાન અને તે પછી પણ કોઇપણ પ્રકારની અપેક્ષા વગર તમામ પ્રકારનાં વ્યવહારો પ્રજાલક્ષી, પક્ષપાત વગરનાં વ્યવહાર અને ૨ાજકારણ પરથી પર રહી પોર્ટના વિચાર અને વ્યવહારનો અભિગમ રાખ્યો હતો. પુરાતત્વીય વિદ્દ અને ઇતિહાસકાર તેમજ પોરબંદરની ત્રણેય પેઢીનાં શિક્ષણકાર ગુરૂ મણીભાઇ વોરા સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો હતાં. મણીભાઇ વોરાની આગેવાની હેઠળ સહકારથી પોરબંદર પુરાત્તન સંશોધન મંડળની સ્થાપના કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Himachal New Govt: कल हो सकता है मंत्रिमंडल विस्तार, मंत्री बनने की दौड़ में ये विधायक आगे
हिमाचल प्रदेश में सुक्खू सरकार का मंत्रिमंडल विस्तार 7 जनवरी को हो सकता है। मुख्यमंत्री सुखविंद्र...
दिल्ली में पाबंदियां कम नहीं होंगी:सुप्रीम कोर्ट ने कहा- ढील तभी, जब प्रदूषण घटे; राज्य बताएं कितने मजदूरों को हर्जाना दिया
दिल्ली में प्रदूषण को लेकर सुप्रीम कोर्ट में आज सुनवाई हुई। कोर्ट ने दिल्ली-एनसीआर में GRAP-IV...
ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા હાઇવે રોડથી લઈને આવડમાતાના મંદિર સુધી બાઇક અને પગપાળા રેલી યોજાઈ
ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા હાઇવે રોડથી લઈને આવડમાતાના મંદિર સુધી બાઇક અને પગપાળા રેલી યોજાઈ
PM France Visit: फ्रांस में भी UPI से होगा लेन देन, स्टूडेंट्स को मिलेगा 5 साल का वीजा; पीएम मोदी ने की घोषणा
नई दिल्ली, प्रधानमंत्री नरेंद्र मोदी दो दिवसीय फ्रांस के दौरे पर हैं। इस दौरान उन्होंने...
❤Rashmika Mandanna Continue Talk In Hindi When Paparazzi Complain She Did Not Speak Hindi
❤Rashmika Mandanna Continue Talk In Hindi When Paparazzi Complain She Did Not Speak Hindi