પોરબંદરના પોરબંદરનાં મહારાણા નટવરસિંહજી ભાવસિંહજી જેઠવાની આજે બુધવારે શુભદશમનાં રોજ પોરબંદરનાં પૂણ્યશ્લોક અને પોરબંદર પ્રદેશને આધુનિક સુવિધાઓથી સરભર બનાવનાર અને તમામ ક્ષેત્રનાં લોક સુખાકારી અને સર્વગીય વિકાસનાં આધુનિક ઓપ આપનાર દુરંદેશી રાજવી મહારાણા નટવરસિંહજીની પૂણ્યતિથી છે. પોરબંદરનાં રાજવીએ તેમના શાસનકાળ દરમિયાન અને તે પછી પણ કોઇપણ પ્રકારની અપેક્ષા વગર તમામ પ્રકારનાં વ્યવહારો પ્રજાલક્ષી, પક્ષપાત વગરનાં વ્યવહાર અને ૨ાજકારણ પરથી પર રહી પોર્ટના વિચાર અને વ્યવહારનો અભિગમ રાખ્યો હતો. પુરાતત્વીય વિદ્દ અને ઇતિહાસકાર તેમજ પોરબંદરની ત્રણેય પેઢીનાં શિક્ષણકાર ગુરૂ મણીભાઇ વોરા સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો હતાં. મણીભાઇ વોરાની આગેવાની હેઠળ સહકારથી પોરબંદર પુરાત્તન સંશોધન મંડળની સ્થાપના કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
२१ ऑक्टोबरपासून विजयदुर्ग-रत्नागिरी-बोरिवली बससेवा सुरू
खेड : विजयदुर्ग रत्नागिरी-बोरीवली एसटी बससेवा २१ ऑक्टोबरपासून सूरू करण्यात येणार आहे. या फेरीची...
CM Yogi Adityanath को मिली जान से मारने की धमकी,UP एटीएस समेत सभी एजेंसियों को किया गया सतर्क
यूपी के मुख्यमंत्री योगी आदित्यनाथ को जान से मारने की धमकी दी गई है। धमकी मिलने के बाद लखनऊ में...
संसदीय क्षेत्र कोटा-बून्दी के दौरे पर लोकसभा अध्यक्ष ओम बिरला
ब्रेकिंग कोटा
संसदीय क्षेत्र कोटा-बून्दी के दौरे पर लोकसभा अध्यक्ष ओम बिरला
...
અમીરગઢ બોર્ડર ખાતેથી બે લાખ સાઈઠ હજાર ના માદક પદાર્થ પોષડોડા પકડાયા
અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ ખાતેથી ટાટા ટ્રક માંથી માદક પદાર્થ પોષડોડા સાથે એક ઇસમને પકડી પાડતી...