પોરબંદરના પોરબંદરનાં મહારાણા નટવરસિંહજી ભાવસિંહજી જેઠવાની આજે બુધવારે શુભદશમનાં રોજ પોરબંદરનાં પૂણ્યશ્લોક અને પોરબંદર પ્રદેશને આધુનિક સુવિધાઓથી સરભર બનાવનાર અને તમામ ક્ષેત્રનાં લોક સુખાકારી અને સર્વગીય વિકાસનાં આધુનિક ઓપ આપનાર દુરંદેશી રાજવી મહારાણા નટવરસિંહજીની પૂણ્યતિથી છે. પોરબંદરનાં રાજવીએ તેમના શાસનકાળ દરમિયાન અને તે પછી પણ કોઇપણ પ્રકારની અપેક્ષા વગર તમામ પ્રકારનાં વ્યવહારો પ્રજાલક્ષી, પક્ષપાત વગરનાં વ્યવહાર અને ૨ાજકારણ પરથી પર રહી પોર્ટના વિચાર અને વ્યવહારનો અભિગમ રાખ્યો હતો. પુરાતત્વીય વિદ્દ અને ઇતિહાસકાર તેમજ પોરબંદરની ત્રણેય પેઢીનાં શિક્ષણકાર ગુરૂ મણીભાઇ વોરા સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો હતાં. મણીભાઇ વોરાની આગેવાની હેઠળ સહકારથી પોરબંદર પુરાત્તન સંશોધન મંડળની સ્થાપના કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આઝાદી કા અમૃત મહોત્સવ ડીસા શહેર પોલીસ દ્વારા તિરંગા યાત્રા નું સુંદર આયોજન કરવામાં આવ્યું.
આઝાદી કા અમૃત મહોત્સવ
ડીસા શહેર પોલીસ દ્વારા તિરંગા યાત્રા નું સુંદર આયોજન કરવામાં આવ્યું....
रोटरी क्लब कोटा का आभार- 2024 संपन्न, उत्कृष्ट कार्य करने वाले 175 सदस्यों को सम्मानित किया
रोटरी क्लब कोटा का आभार- 2024 कार्यक्रम सोमवार को संपन्न हुआ। प्रवक्ता संजय गोयल ने बताया कि...
कार की टक्कर से बाइक सवार युवक की हुई मौत, पुलिस शिनाख्ती के प्रयास में जुटी
कापरेन----कार द्वारा बाइक के टक्कर मारने का मामला,
हादसे में गंभीर घायल हुए अज्ञात युवक की हुई...
હવે તો કારમાં બધાએ પહેરવો પડશે સીટ બેલ્ટ - 6.30 PM 07.09.2022@Sandesh News
હવે તો કારમાં બધાએ પહેરવો પડશે સીટ બેલ્ટ - 6.30 PM 07.09.2022@Sandesh News
દિયોદર ના ધનકવાડા ખાતે જાગીરદાર સમાજ ના યુવાનો નું ભાજપ ને સમર્થન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી એ જોર પકડ્યું છે. રાજ્ય માં વિધાનસભા ની ચૂંટણી જામી છે. ત્યારે વિવિધ...