ગાંધીનગર: ગાંધીનગરના રુપાલ ગામે શ્રીવરદાયની માતાજીનું મંદિર ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક છે. આ મંદિર સાથે બ્રહ્માજી, રામચંદ્ર ભગવાન, પાંડવો અને સિદ્ધરાજ જયસિંહ સહિત અનેક કથાઓ જોડાયેલી છે. ગાંધીનગરના રૂપાલમાં નોમના દિવસે વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. કોરોનાકાળના બે વર્ષ બાદ પલ્લી નીકળતા ભક્તોનું મોટી સંખ્યામાં ઘોડાપુર રૂપાલમાં ઉમટ્યું હતું અને લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ સાથે જ રસ્તા પર જાણે ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આખા ગામમાં ફર્યા બાદ વહેલી સવારે પલ્લી મંદિરમાં પહોંચી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'दोषियों को दिलाएंगे फांसी की सजा', महिला डॉक्टर के साथ हैवानियत पर ममता बनर्जी सख्त
बंगाल में महिला डॉक्टर के यौन उत्पीड़न और हत्या के मामले पर बवाल मच गया है। विपक्ष ने सीबीआई जांच...
Crime News: लूटपाट व वाहन चोर गिरोह के 5 सदस्य गिरफ्तार, चोरी का सामान भी बरामद
लुधियाना। पुलिस ने विभिन्न जगहों पर कार्रवाई करते हुए लूटपाट व वाहन चोरी करने वाले...
व्यक्तिगत लाभ योजना के तहत अधिकाधिक संख्या में कराएं कैटल शेड का निर्माण - जिला कलक्टर
जिला कलक्टर अक्षय गोदारा ने बुधवार को बरूंधन व बल्लोप गांवों का दौरा कर मनरेगा योजना के तहत...
एक लाख रुपये की Down Payment के बाद घर लाएं Maruti Wagon R का बेस वेरिएंट, जानें कितनी देनी होगी EMI
मारुति की ओर से हैचबैक सेगमेंट में Wagon R को ऑफर किया जाता है। कंपनी की इस कार को देश में बड़ी...
Vivo Y300 5G स्मार्टफोन 21 नवंबर को होगा लॉन्च, मिलेगा Snapdragon प्रोसेसर, 8GB रैम और 50MP कैमरा
Vivo Y300 5G स्मार्टफोन भारत में 21 नवंबर को लॉन्च किया जाएगा। यह स्मार्टफोन बजट सेगमेंट में...