ગાંધીનગર: ગાંધીનગરના રુપાલ ગામે શ્રીવરદાયની માતાજીનું મંદિર ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક છે. આ મંદિર સાથે બ્રહ્માજી, રામચંદ્ર ભગવાન, પાંડવો અને સિદ્ધરાજ જયસિંહ સહિત અનેક કથાઓ જોડાયેલી છે. ગાંધીનગરના રૂપાલમાં નોમના દિવસે વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. કોરોનાકાળના બે વર્ષ બાદ પલ્લી નીકળતા ભક્તોનું મોટી સંખ્યામાં ઘોડાપુર રૂપાલમાં ઉમટ્યું હતું અને લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ સાથે જ રસ્તા પર જાણે ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આખા ગામમાં ફર્યા બાદ વહેલી સવારે પલ્લી મંદિરમાં પહોંચી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર શ્રી ના અધ્યક્ષ સ્થાને કોર કમિટી ની બેઠક જૂનાગઢ ખાતે યોજાઇ
જૂનાગઢ ખાતે આજે મુલાકાતી બોર્ડ અને કોર કમિટી ના અધ્યક્ષ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જૂનાગઢ જિલ્લા...
Nuh Mewat News Update: नूंह हिंसा में 3 की मौत | 20 से ज्यादा FIR दर्ज | Nuh | Hindi News
Nuh Mewat News Update: नूंह हिंसा में 3 की मौत | 20 से ज्यादा FIR दर्ज | Nuh | Hindi News
घर मे घुसकर सियार ने किसान व गाय पर किया हमला
अजयगढ के वार्ड नं 7 का है मामला
अजयगढ:-अजयगढ के आसपास का इलाका घने जगलो से घिरा हुआ है जहाँ आये दिन जंगली जानवरों का आना जाना लगा...
কাইলৈ উচ্চতম ন্যায়ালয়ত অনুষ্ঠিত হ’ব CAA ৰ শুনানি
সোমবাৰে উচ্চতম ন্যায়াত অনুষ্ঠিত হ’ব নাগৰিকত্ব সংশোধনী আইন-২০১৯ৰ শুনানি। নাগৰিকত্ব...
વઢવાણમાં ભોગાવો નદીમાં લાખોની કિંમતના ભૂર્ગભ ગટરની પાઇપો ધૂળ ખાય છે
વઢવાણ શહેરમં અંદાજે રૂ. 45 કરોડના ખર્ચે ભૂર્ગભ ગટરની કામગીરી કરાઇ હતી. પરંતુ વર્ષો બાદ પણ હાલમાં...