ગાંધીનગર: ગાંધીનગરના રુપાલ ગામે શ્રીવરદાયની માતાજીનું મંદિર ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક છે. આ મંદિર સાથે બ્રહ્માજી, રામચંદ્ર ભગવાન, પાંડવો અને સિદ્ધરાજ જયસિંહ સહિત અનેક કથાઓ જોડાયેલી છે. ગાંધીનગરના રૂપાલમાં નોમના દિવસે વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. કોરોનાકાળના બે વર્ષ બાદ પલ્લી નીકળતા ભક્તોનું મોટી સંખ્યામાં ઘોડાપુર રૂપાલમાં ઉમટ્યું હતું અને લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ સાથે જ રસ્તા પર જાણે ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આખા ગામમાં ફર્યા બાદ વહેલી સવારે પલ્લી મંદિરમાં પહોંચી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાતના ૨૫ વર્ષ જુના હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા શહેર ભાજપ પ્રમુખ સહિત પાંચને ૧૦ વર્ષની સજા
ખંભાત શહેરમાં સને ૧૯૯૭માં એક સાધુના કથિત પ્રેમ પ્રકરણને લઈને હત્યાના થયેલા પ્રયાસમાં સંડોવાયેલા...
Haryana Election: हरियाणा की 20 सीटों पर फिर होंगे चुनाव? सुप्रीम कोर्ट पहुंचा मामला
Haryana Election हरियाणा में 20 विधानसभा सीटों पर फिर से चुनाव कराने की मांग उठी है। चुनाव...
ખેડબ્રહ્મા શહેરના માણેકચોકમાં શ્રાવણ વદ નોમના દિવસે ભવ્ય મટકીફોડના કાર્યક્રમ | ATN NEWS GUJARAT
ખેડબ્રહ્મા શહેરના માણેકચોકમાં શ્રાવણ વદ નોમના દિવસે ભવ્ય મટકીફોડના કાર્યક્રમ નું આયોજન કરવામાં...
नवंबर 2023 में TVS motors की Jupiter बनी सबसे अधिक बिकने वाली दोपहिया वाहन
जबकि टीवीएस मोटर्स ने नवंबर 2022 में कुल 191730 यूनिट्स टू–व्हीलर की सेल की थी। कुल मिलाकर...
দলগাৱৰ শ্যামপুৰত বিশেষ বিনামূলীয়া স্বাস্থ্য পৰীক্ষা শিবিৰ - ৰাইজৰ ব্যাপক সঁহাৰি ।
দলগাৱৰ শ্যামপুৰত বিশেষ বিনামূলীয়া স্বাস্থ্য পৰীক্ষা শিবিৰ - ৰাইজৰ ব্যাপক সঁহাৰি ।