ગાંધીનગર: ગાંધીનગરના રુપાલ ગામે શ્રીવરદાયની માતાજીનું મંદિર ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક છે. આ મંદિર સાથે બ્રહ્માજી, રામચંદ્ર ભગવાન, પાંડવો અને સિદ્ધરાજ જયસિંહ સહિત અનેક કથાઓ જોડાયેલી છે. ગાંધીનગરના રૂપાલમાં નોમના દિવસે વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. કોરોનાકાળના બે વર્ષ બાદ પલ્લી નીકળતા ભક્તોનું મોટી સંખ્યામાં ઘોડાપુર રૂપાલમાં ઉમટ્યું હતું અને લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ સાથે જ રસ્તા પર જાણે ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આખા ગામમાં ફર્યા બાદ વહેલી સવારે પલ્લી મંદિરમાં પહોંચી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Aap Ki Adalat: PM Modi PoK को भारत में करेंगे शामिल...विदेश मंत्री S Jaishankar ने किया बड़ा खुलासा?
Aap Ki Adalat: PM Modi PoK को भारत में करेंगे शामिल...विदेश मंत्री S Jaishankar ने किया बड़ा खुलासा?
अलीगंज में जीएसटी की टीम का छापा, गोदामों के ताले तोड़कर छह तंबाकू फर्मों में कर चोरी पकड़ी
जीएसटी चोरी की सूचना पर अलीगढ़ की पचास सदस्यीय जीएसटी टीम ने अलीगंज में आधा दर्जन तंबाकू फर्मों...
करणी सेना प्रमुख सूरजपाल अम्मू पर दिल्ली में FIR दर्ज, गुर्जर समाज के खिलाफ अपशब्द बोलने का आरोप
दिल्ली के जैतपुर थाने में करणी सेना के प्रमुख सूरजपाल अम्मू के खिलाफ केस दर्ज किया गया है. दरअसल...
২০২৪ বৰ্ষৰ মেট্ৰিক পৰীক্ষাৰ্থীৰ বাবে ডাঙৰ খবৰ
২০২৪ বৰ্ষৰ মেট্ৰিক পৰীক্ষাৰ বাবে অসম মাধ্যমিক শিক্ষাখণ্ডৰ গুৰুত্বপূৰ্ণ নিৰ্দেশনা। ২০২৪ বৰ্ষত যি...