ગાંધીનગર: ગાંધીનગરના રુપાલ ગામે શ્રીવરદાયની માતાજીનું મંદિર ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક છે. આ મંદિર સાથે બ્રહ્માજી, રામચંદ્ર ભગવાન, પાંડવો અને સિદ્ધરાજ જયસિંહ સહિત અનેક કથાઓ જોડાયેલી છે. ગાંધીનગરના રૂપાલમાં નોમના દિવસે વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. કોરોનાકાળના બે વર્ષ બાદ પલ્લી નીકળતા ભક્તોનું મોટી સંખ્યામાં ઘોડાપુર રૂપાલમાં ઉમટ્યું હતું અને લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ સાથે જ રસ્તા પર જાણે ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આખા ગામમાં ફર્યા બાદ વહેલી સવારે પલ્લી મંદિરમાં પહોંચી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Manipur Violence को लेकर गोवा विधानसभा में प्रदर्शन, स्पीकर ने 7 विपक्षी सदस्यों को दो दिन के लिए किया निलंबित
नई दिल्ली, मणिपुर हिंसा (Manipur Violence) को लेकर संसद से लेकर सड़क तक सियासत...
Himanta Biswa Sarma Press Meet: First Bone marrow transplant surgery at GMCH it's bold initiative of Assam Government 29th August 2022.
Himanta Biswa Sharma congratulated to health minister Keshab Mahanta, prof. Jina Bhattacharya and...
Stock Of The Day | बाजार की Radar पर आज ये Stocks, किन खबरों का दिख रहा असर? | Business News
Stock Of The Day | बाजार की Radar पर आज ये Stocks, किन खबरों का दिख रहा असर? | Business News
ઉમરપાડા તાલુકાના પીનપુર ગામના દિપીકાબેન વસાવા સખીમંડળમાં સ્ટોન અને ટીકી વર્કથી પગભર બન્યા
સખીમંડળના કારણે બહેનોને કોઈ સામે આર્થિક મદદ માટે હાથ લંબાવવો પડતો નથી : દિપીકાબેન વસાવા...
બનાસકાંઠા થરાદ પોલીસ સ્ટેશન શી ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાઇબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સિનિયર સિટીઝનની રૂબરૂ મુલાકાત લઈ સાઇબર ક્રાઇમ વિશેની વિગતવાર માહિતી આપેલ..
બનાસકાંઠા થરાદ પોલીસ સ્ટેશન શી ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાઇબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત પોલીસ...