ગાંધીનગર: ગાંધીનગરના રુપાલ ગામે શ્રીવરદાયની માતાજીનું મંદિર ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક છે. આ મંદિર સાથે બ્રહ્માજી, રામચંદ્ર ભગવાન, પાંડવો અને સિદ્ધરાજ જયસિંહ સહિત અનેક કથાઓ જોડાયેલી છે. ગાંધીનગરના રૂપાલમાં નોમના દિવસે વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. કોરોનાકાળના બે વર્ષ બાદ પલ્લી નીકળતા ભક્તોનું મોટી સંખ્યામાં ઘોડાપુર રૂપાલમાં ઉમટ્યું હતું અને લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ સાથે જ રસ્તા પર જાણે ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આખા ગામમાં ફર્યા બાદ વહેલી સવારે પલ્લી મંદિરમાં પહોંચી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કરણી સેનાએ નાયબ કલેકટરને આપ્યું આવેદનપત્ર
#buletinindia #gujarat #kheda
રાજકોટ રાજકોટના માલિયાસણના દ્રશ્યો આવ્યા સામે રાજકોટના માલિયાસણ પાસે આવેલ બ્રિજ બરફના ચાદરથી ઢંકાઈ શિમલા - મનાલી જેવા દ્રશ્યો આવ્યા સામે ...
રાજકોટ
રાજકોટના માલિયાસણના દ્રશ્યો આવ્યા સામે
રાજકોટના માલિયાસણ પાસે આવેલ બ્રિજ...
મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી
કામરેજ તાલુકાની નવી પારડી પ્રાથમિક શાળા ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉમંગભેર ઉજવણી...
Kolhapur : विधवा महिलेला अश्लील मॅसेज, एकाला न्यायालयीन कोठडी...BPN news network
Kolhapur : विधवा महिलेला अश्लील मॅसेज, एकाला न्यायालयीन कोठडी...BPN news network