ગાંધીનગર: ગાંધીનગરના રુપાલ ગામે શ્રીવરદાયની માતાજીનું મંદિર ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક છે. આ મંદિર સાથે બ્રહ્માજી, રામચંદ્ર ભગવાન, પાંડવો અને સિદ્ધરાજ જયસિંહ સહિત અનેક કથાઓ જોડાયેલી છે. ગાંધીનગરના રૂપાલમાં નોમના દિવસે વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. કોરોનાકાળના બે વર્ષ બાદ પલ્લી નીકળતા ભક્તોનું મોટી સંખ્યામાં ઘોડાપુર રૂપાલમાં ઉમટ્યું હતું અને લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ સાથે જ રસ્તા પર જાણે ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આખા ગામમાં ફર્યા બાદ વહેલી સવારે પલ્લી મંદિરમાં પહોંચી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গন মাৰ্গ পৰটেল চেনেলৰ শুভ উদ্বোধন কলাইগাঁৱত
কলাই গাঁও কেন্দুকলাই ভৱনত গন মাৰ্গ পৰটেল চেনেলৰ আজি শুভ উদ্বোধন কৰে।
बागेश्वर धाम के धीरेंद्र शास्त्री के विरोध पर पर भड़के स्वामी रामदेव ने दीया बड़ा
बयान
बागेश्वर धाम के धीरेंद्र शास्त्री के विरोध पर स्वामी रामदेव ने बड़ा बयान दिया है। उन्होंने कहा कि...
ভ্ৰাম্যমাণ থিয়েটাৰ সম্পৰ্কে জনপ্ৰিয় অভিনেতা ৰাগ ঐনিতমৰ মন্তব্য
ভ্ৰাম্যমাণ থিয়েটাৰ সম্পৰ্কে জনপ্ৰিয় অভিনেতা ৰাগ ঐনিতমেে গুৰুত্বপূৰ্ণ মন্তব্য আগবঢ়াই৷দেওবাৰে...
બનાસકાંઠા જીલ્લા ના ડીસા તાલુકામાં મગફળી બિયારણ, બાજરી બિયારણ સહીત પશુ આહારની દુકાનો માં થઇ ચોરી.
બનાસકાંઠા જીલ્લા ના ડીસા તાલુકામાં મગફળી બિયારણ, બાજરી બિયારણ સહીત પશુ આહારની દુકાનો માં થઇ ચોરી.