ઈશ્વરિયા ગામે લમ્પી રોગચાળા સામે ગૌધનને રસીકરણ કરાયુંરા જ્યભરમાં ફેલાયેલાં લમ્પી વાયરસ સામે સુરક્ષાત્મક પગલાં તરીકે પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત ભાવનગરના સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે ગૌધનને લમ્પી રોગચાળાથી રક્ષિત કરવાં માટે આજે રસીકરણ કરવામાં આવ્યું હતું.ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત ઈશ્વરિયા દૂધ સહકારી મંડળીના સંકલન સાથે પશુ ચિકિત્સકશ્રી ડો. ધવલભાઈ સોલંકી દ્વારા ગામના ગાય અને વાછરડાને રસી મૂકવામાં આવી હતી.આયોજનમાં સાથે રહેલ કાર્યકર્તાશ્રી હિતેશગીરી ગોસ્વામીના જણાવ્યા મુજબ ઈશ્વરિયા ગામે લમ્પી રોગચાળાના વચ્ચે તકેદારી રૂપે ૫૦૦થી વધુ પશુધનને આજે રસી મૂકવામાં આવી હતી. જેનો લાભ ગામના મોટાભાગના પશુપાલકોને મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लखनऊ: सिंचाई विभाग मुख्यालय में उ.प्र के जल शक्ति मंत्री ने कार्यों की प्रगति की समीक्षा बैठक ली
लखनऊ। राजधानी लखनऊ में शनिवार को सदर स्थित सिंचाई विभाग मुख्यालय के नवीन सभागार में विभाग के...
વડગામમાં કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે..@GUJARATI MUSAFIR NEWS
વડગામમાં કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે..@GUJARATI MUSAFIR NEWS
बोहरा जी के कुंड मे प्राचीन सिरो की वजह से पानी की आवक जारी
बून्दी। शहर के बालचंद पाडा स्थित बोहरा जी के कुंड मे इन दिनो पानी की आवक जारी है इससे कुंड...
Earthquake: दिल्ली-एनसीआर में बार-बार क्यों आ रहे भूकंप के तेज झटके? इन राज्यों में बड़े खतरे की आहट, जानें
दिल्ली-एनसीआर में एक बार फिर भूकंप के तेज झटके महसूस किए गए। पूरे उत्तर भरत में भी इस भूकंप का...
આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકો દ્વારા વિવિધ કચેરીઓ ખાતે મુલાકાત. કરી દિવ્યાંગ દિવસ ની ઉજવણી
આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકો દ્વારા વિવિધ કચેરીઓ ખાતે મુલાકાત. કરી દિવ્યાંગ દિવસ ની ઉજવણી