રાજકારણમાં ચૂંટણીના ભણકારા શરૂ થઈ ચૂક્યા છે, ચૂંટણી નજીક છે દિવસે ને દિવસે ચૂંટણી માહોલ જામતા જાય છે ત્યાર ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર છેલ્લા પાંચ ટર્મથી કોળી સમાજ પર વર્ચસ્વ ધરાવતા પરસોતમભાઈ સોલંકીએ બરોબરની પક્કડ જમાવેલી છે આગામી વિધાનસભાની ચુંટણી અનુસંધાને લઈ કેન્દ્ર સ્થાનેથી નેતાઓ બેઠકો કરી રહ્યા છે ભાજપ દ્વારા કન્દ્રીય મંત્રીઆને વિધાનસભા વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યા છે . અને ખાસ કરીને જ્યાં ભાજપને. ચૂંટણીમાં નુક્સાન થતાં પરિબળો હોય અથવા તો ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું નબળું પરિણામ આવ્યું હોય તે વિસ્તારામાં મંત્રીઓને મોકલવામાં આવી રહ્યા છે સિહોરના બંધન ખાતે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ બેઠક લીધી હતી જેમાં કોળી સમાજના આગવાનો તેમજ ભાજપના આગેવાન કાર્યકરા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર ગ્રામ્ય બઠક પર વર્ષોથી ભાજપ અન કોળી સમાજનું પ્રભુત્વ રહ્યા છે . વર્ષ 1998 માં ધોધા વિધાનસભા બેઠક પર કોળી સમાજ પર વર્ચસ્વ ધરાવતા પરસોત્તમભાઈ સાલંકી વિજતા બન્યા બાદ ઘોઘા બેઠકનું વિભાજન છતાં ભાવનગર ગ્રામ્ય બેઠક પર પણ પરસોત્તમભાઈ સોલંકી ધારાસભ્ય તરીકે સતત જીત હાંસલ કરી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાંથી મરચા અને હળદર જેવી ખાદ્ય ચીજો ખરીદતા પહેલા થઈ જજો સાવધાન નકલી તો નથી ને
ડીસામાંથી મરચા અને હળદર જેવી ખાદ્ય ચીજો ખરીદતા પહેલા થઈ જજો સાવધાન નકલી તો નથી ને
Breaking News:उत्तर प्रदेश में सबसे ज़्यादा गर्मी, प्रयागराज में 47 डिग्री से ऊपर पारा! | Aaj Tak
Breaking News:उत्तर प्रदेश में सबसे ज़्यादा गर्मी, प्रयागराज में 47 डिग्री से ऊपर पारा! | Aaj Tak
अचानक जवळ येत तिघांनी तिला गाडीत ओढलं,चिमुकलीने असा हाणून पाडला अपहरणाचा डाव
अचानक जवळ येत तिघांनी तिला गाडीत ओढलं,चिमुकलीने असा हाणून पाडला अपहरणाचा डाव
भाजपा प्रदेश प्रभारी के बयान का एनएसयुआई के कार्यकर्ताओं ने किया विरोध
भाजपा प्रदेश प्रभारी राधामोहनदास अग्रवाल के बयान का एनएसयुआई के कार्यकर्ताओं ने विरोध किया है। इस...
આર્મીમાં ફરજ બજાવી નિવૃત્ત જવાન માદરે વતન પરત થયા
આર્મીમાં ફરજ બજાવી નિવૃત્ત જવાન માદરે વતન પરત થયા