અ-ધર્મ ઉપર ધર્મના વિજયના પ્રતિક સમાન વિજયાદશમીના અવસરે શસ્ત્ર પૂજનનુ અનન્ય મહત્વ હોય ત્યારે સિહોર શહેર અને જિલ્લાભરમાં ક્ષત્રિય, કારડીયા રાજપુત સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રપુજન વિધિના કાર્યક્રમો યોજાયા હતા. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીએ લંકાના રાજા રાવણ ઉપર આસો માસની સુદ દશમના પર્વે વિજય મેળવ્યો હતો ત્યારથી આ વિજયના માનમાં ઉજવાતા વિજયાદશમીના મહાપર્વે શસ્ત્રપૂજનની પરંપરા શરૂ થઈ છે. આજના પવિત્ર પર્વે શસ્ત્ર ધારણ કરનારાઓએ હથિયારોનું પૂજન કરવાનું વિશેષ મહત્વ હોય સૈન્ય સંગઠનો તંત્ર દ્વારા થાય છે. નવલા નવરાત્રિમાં નવ દિવસની ઉપાસના બાદ૧૦ માં દિવસે વિજયની કામના સાથે શસ્ત્રોનું પૂજન કરાય છે. આ પરંપરા મુજબ સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા રજપૂત સમાજની વાડી ખાતે શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો આગેવાનો દ્વારા શસ્ત્રપૂજન સાથે પૂજનવિધિ કરાઈ હતી. અહીં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામા ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવાબસ સ્ટેન્ડ વ પાસેના ઝુપડપટ્ટીમા ધાબળા સ્વેટર ટોપી વિતરણ કરાયુ
ડીસામા ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવાબસ સ્ટેન્ડ વ પાસેના ઝુપડપટ્ટીમા ધાબળા સ્વેટર ટોપી વિતરણ કરાયુ
सांसद ओम बिरला को पुनः लोकसभा स्पीकर पद के लिए एनडीए उम्मीदवार बनाए जाने पर पूर्व मंत्री प्रभुलाल सैनी प्रदेश उपाध्यक्ष की उपस्थिति में जीएमए प्लाजा में कार्यकर्ताओं का मुंह मीठा करवाकर हर्ष व्यक्त किया।
कोटा । शहर भाजपा अध्यक्ष राकेश जैन ने बताया कि कोटा बूंदी लोकसभा क्षेत्र के सांसद ओम बिरला को...
થરાદ રામજી મંદિર ખાતે ભવ્ય રામકથા ના શાસ્ત્રી સિધ્ધરાજભાઈ દ્વારા 471 મી કથાનું રસપાન
થરાદ રામજી મંદિર ખાતે ભવ્ય રામકથા ના શાસ્ત્રી સિધ્ધરાજભાઈ દ્વારા 471 મી કથાનું રસપાન
বেনগাৰ্ডেন হাইস্কুলত বিজ্ঞানৰ মডেল প্ৰস্তুত কৰাৰ প্ৰতিযোগিতা অনুষ্ঠিত
বেনগাৰ্ডেন হাইস্কুলত বিজ্ঞানৰ মডেল প্ৰস্তুত কৰাৰ প্ৰতিযোগিতা অনুষ্ঠিত #khabar24x7assam
বিদ্যালয়ৰ বাৰন্দাত বহি ছাত্ৰ-ছাত্ৰী সকলৰ প্ৰাৰ্থনা ৰাজ্যৰ মূখ্যমন্ত্ৰী ডঃ হিমন্ত বিশ্ব শৰ্মালৈ
উজনী মাজুলী ৰতনপুৰ গায়ন পঞ্চায়তৰ নপমুৱা কিংকৰচূক গায়নগাৱঁৰ এক অংশক সামৰি ১৯৭১ চনতেই স্থাপন...