અ-ધર્મ ઉપર ધર્મના વિજયના પ્રતિક સમાન વિજયાદશમીના અવસરે શસ્ત્ર પૂજનનુ અનન્ય મહત્વ હોય ત્યારે સિહોર શહેર અને જિલ્લાભરમાં ક્ષત્રિય, કારડીયા રાજપુત સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રપુજન વિધિના કાર્યક્રમો યોજાયા હતા. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીએ લંકાના રાજા રાવણ ઉપર આસો માસની સુદ દશમના પર્વે વિજય મેળવ્યો હતો ત્યારથી આ વિજયના માનમાં ઉજવાતા વિજયાદશમીના મહાપર્વે શસ્ત્રપૂજનની પરંપરા શરૂ થઈ છે. આજના પવિત્ર પર્વે શસ્ત્ર ધારણ કરનારાઓએ હથિયારોનું પૂજન કરવાનું વિશેષ મહત્વ હોય સૈન્ય સંગઠનો તંત્ર દ્વારા થાય છે. નવલા નવરાત્રિમાં નવ દિવસની ઉપાસના બાદ૧૦ માં દિવસે વિજયની કામના સાથે શસ્ત્રોનું પૂજન કરાય છે. આ પરંપરા મુજબ સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા રજપૂત સમાજની વાડી ખાતે શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો આગેવાનો દ્વારા શસ્ત્રપૂજન સાથે પૂજનવિધિ કરાઈ હતી. અહીં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डेयरी के बाहर खड़े वाहनों में नकाबपोश बदमाशो ने लगाई आग, सीसीटीवी ने कैद, देखे पूरा मामला
डेयरी के बाहर खड़े वाहनों में नकाबपोश बदमाशो ने लगाई आग, सीसीटीवी ने कैद, देखे पूरा मामला
एका कॉन्स्टेबलकडून दुसऱ्या पोलीस सहकाऱ्याच्या पत्नीचा अश्लील व्हिडीओ व्हायरल
एका कॉन्स्टेबलकडून दुसऱ्या पोलीस सहकाऱ्याच्या पत्नीचा अश्लील व्हिडीओ व्हायरल
Bhagat Singh Koshyari on MVA : राज्यपालांचा थेट महाविकासआघाडीवर हल्ला
Bhagat Singh Koshyari on MVA : राज्यपालांचा थेट महाविकासआघाडीवर हल्ला
INDIA Alliance Crisis News: INDIA गठबंधन से कांग्रेस को निकालने की प्लानिंग कर रही है AAP! | Aaj Tak
INDIA Alliance Crisis News: INDIA गठबंधन से कांग्रेस को निकालने की प्लानिंग कर रही है AAP! | Aaj Tak
स्कूलों के सिलेबस में होगा बदलाव, अकबर को नहीं बताया जाएगा महान; शिक्षा मंत्री का ऐलान
शिक्षा मंत्री मदन दिलावर (1 सितंबर) रविवार को उदयपुर सुखाड़िया विश्वविद्यालय के विवेकानंद सभागार...