અ-ધર્મ ઉપર ધર્મના વિજયના પ્રતિક સમાન વિજયાદશમીના અવસરે શસ્ત્ર પૂજનનુ અનન્ય મહત્વ હોય ત્યારે સિહોર શહેર અને જિલ્લાભરમાં ક્ષત્રિય, કારડીયા રાજપુત સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રપુજન વિધિના કાર્યક્રમો યોજાયા હતા. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીએ લંકાના રાજા રાવણ ઉપર આસો માસની સુદ દશમના પર્વે વિજય મેળવ્યો હતો ત્યારથી આ વિજયના માનમાં ઉજવાતા વિજયાદશમીના મહાપર્વે શસ્ત્રપૂજનની પરંપરા શરૂ થઈ છે. આજના પવિત્ર પર્વે શસ્ત્ર ધારણ કરનારાઓએ હથિયારોનું પૂજન કરવાનું વિશેષ મહત્વ હોય સૈન્ય સંગઠનો તંત્ર દ્વારા થાય છે. નવલા નવરાત્રિમાં નવ દિવસની ઉપાસના બાદ૧૦ માં દિવસે વિજયની કામના સાથે શસ્ત્રોનું પૂજન કરાય છે. આ પરંપરા મુજબ સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા રજપૂત સમાજની વાડી ખાતે શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો આગેવાનો દ્વારા શસ્ત્રપૂજન સાથે પૂજનવિધિ કરાઈ હતી. અહીં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गांव कनेसर का सडक मार्ग हुआ क्षतिग्रस्त, ग्रामीणों व विद्यार्थियों को हो रही है परेशानी
गुंसी- राहोली सडक़ मार्ग पर स्थित मजूकड़ा गांव से सुनारा जाने वाले सडक़ मार्ग से गांव कनेसर में सडक...
খনামুখত পুনৰ ড্ৰাগছ জব্দ
শোনিতপুৰৰ খনামুখত পুনৰ ড্ৰাগছ জব্দ।
খনামুখ ৰ কেকোকলি গাওঁত চাৰিদুৱাৰ আৰক্ষীয়ে...
खालिस्तान मॉड्यूल पर NIA की बड़ी कार्रवाई, 6 राज्यों की 51 जगहों पर छापेमारी
6 राज्यों की 51 जगहों पर NIA बुधवार की सुबह-सुबह छापेमारी की है। जानकारी के मुताबिक, गैंगस्टर...
અમદાવાદ : મોદી સ્ટેડિયમ માં આવી રહયા છે pm શ્રી નરેન્દ્ર મોદીજી,
અમદાવાદ : મોદી સ્ટેડિયમ માં આવી રહયા છે pm શ્રી નરેન્દ્ર મોદીજી,