સિહોરના લીલાપીર રોડ ઉપર રહતા અને શાકભાજી ની લારી ચલાવી ગુજરાત ચલાવતા યુવાન ને આજ વિસ્તાર ખાતે રહેતા શખ્સ ઉભો રાખી મકાઈ માગી હતી ત્યાર યુવાને જણાવેલ કે પૈસા આપવા પડશે ત્યારે ઉશ્કેરાયેલા શખ્સ સહિત ચાર શખ્સોએ શાકભાજીની લાવી લઈ પરત ઘર જઈ રહેલા બંને ભાઈઓ પર છોરી વતી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ સિહોર પોલીસ મથકમાં નોંધાઈ હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોરના લીલાપીર રોડ પર રહેતા અને શાકભાજીની લારી ચલાવી ગુજરાત ચલાવતા સુલેમાનભાઈ અને તમના ભાઈ મોહમ્મદભાઈ શાકભાજી નો વ્યવસાય કરી પરત ઘરે આવી રહ્યા હતા ત્યાર સરકા ના દરવાજા પાસે મેહુલ ઉર્ફે ડુંગો રમેશભાઈ એ મહંમદભાઈને ઊભા રાખી મકાઈ આપવા જણાવ્યું હતું . મહમદભાઈએ જણાવેલ કે પૈસા થશે પૈસાની માંગણી કરતા મેહુલ ઉર્ફે ડુંગો દિનેશ રમેશભાઈ સંગીતાબેન રમેશભાઈ અને મનીષાબેન રમેશભાઈ એ મોહમ્મદભાઈ અને આરીકૃભાઈ પર છરી વતી હુમલો કરી ગાળો આપી જાનકી મારી નાખવાની ધમકી આપી હતી બંને ઇજાગ્રસ્ત ભાઈઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા . આ બનાવ અંગે બ મહિલા સહિત ચાર શખ્સા વિરુદ્ધ આરીફભાઈ અ સિહોર પધ્લીસમાં ફરિયાદ નાંધાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
"চৰকাৰৰ সিদ্ধান্তই অসমত মাতৃভাষা মাধ্যমৰ বিদ্যালয়সমূহৰ ধ্বংসৰ বাট মুকলি কৰিব"
গোলাঘাট জিলা জাতীয় বিদ্যালয়ৰ সমন্বয়ৰক্ষী সমিতিৰ মুখ্যমন্ত্ৰীলৈ পত্ৰ
"অসম চৰকাৰে ঘোষণা কৰা ৰাজ্যৰ মাতৃভাষা মাধ্যমৰ চৰকাৰী আৰু বেচৰকাৰী বিদ্যালয়ত তৃতীয়...
10 हजार रुपये से कम में मिलेगा 50MP कैमरा वाला 5G फोन, 5000mAh की पावरफुल बैटरी से है लैस
10 हजार रुपये से कम कीमत पर एक नया फोन खरीदना चाह रहे हैं तो ये जानकारी आपके काम की हो सकती है।...
Independence Day 2022: Ujjain में भगवान महाकाल को अर्पित किया तिरंगा | #Mahakal
Independence Day 2022: Ujjain में भगवान महाकाल को अर्पित किया तिरंगा | #Mahakal #Ujjain
પાલનપુર માં દિલ્લીગેટ વિસ્તારમાં ઘરની બહાર લગાવ્યું બોર્ડ..
પાલનપુર માં દિલ્લીગેટ વિસ્તારમાં ઘરની બહાર લગાવ્યું બોર્ડ..
NDTVમાં અદાણીની હિસ્સેદારી બાદ રાજીનામાની અફવાઓ પર રવીશકુમારે આપ્યું નિવેદન
અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યો છે. ત્યારથી ચર્ચાઓનું બજાર ગરમ છે. એવી...