સિહોરના લીલાપીર રોડ ઉપર રહતા અને શાકભાજી ની લારી ચલાવી ગુજરાત ચલાવતા યુવાન ને આજ વિસ્તાર ખાતે રહેતા શખ્સ ઉભો રાખી મકાઈ માગી હતી ત્યાર યુવાને જણાવેલ કે પૈસા આપવા પડશે ત્યારે ઉશ્કેરાયેલા શખ્સ સહિત ચાર શખ્સોએ શાકભાજીની લાવી લઈ પરત ઘર જઈ રહેલા બંને ભાઈઓ પર છોરી વતી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ સિહોર પોલીસ મથકમાં નોંધાઈ હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોરના લીલાપીર રોડ પર રહેતા અને શાકભાજીની લારી ચલાવી ગુજરાત ચલાવતા સુલેમાનભાઈ અને તમના ભાઈ મોહમ્મદભાઈ શાકભાજી નો વ્યવસાય કરી પરત ઘરે આવી રહ્યા હતા ત્યાર સરકા ના દરવાજા પાસે મેહુલ ઉર્ફે ડુંગો રમેશભાઈ એ મહંમદભાઈને ઊભા રાખી મકાઈ આપવા જણાવ્યું હતું . મહમદભાઈએ જણાવેલ કે પૈસા થશે પૈસાની માંગણી કરતા મેહુલ ઉર્ફે ડુંગો દિનેશ રમેશભાઈ સંગીતાબેન રમેશભાઈ અને મનીષાબેન રમેશભાઈ એ મોહમ્મદભાઈ અને આરીકૃભાઈ પર છરી વતી હુમલો કરી ગાળો આપી જાનકી મારી નાખવાની ધમકી આપી હતી બંને ઇજાગ્રસ્ત ભાઈઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા . આ બનાવ અંગે બ મહિલા સહિત ચાર શખ્સા વિરુદ્ધ આરીફભાઈ અ સિહોર પધ્લીસમાં ફરિયાદ નાંધાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: मानहानि केस में CM Ashok Gehlot की हुई पेशी, 28 अगस्त तक टली सुनवाई | Rajasthan
Breaking News: मानहानि केस में CM Ashok Gehlot की हुई पेशी, 28 अगस्त तक टली सुनवाई | Rajasthan
बूंदी के सरकारी अस्पताल की सफाई व्यवस्था देख क्या बोली संभागीय आयुक्त, देखे खबर
संभागीय आयुक्त उर्मिला राजोरिया ने शुक्रवार को जिला चिकित्सालय का निरीक्षण किया। निरीक्षण के...
ગરબાડા તાલુકામાં આજે સતત 5 કલાલ વરસાદ વરસ્યો.
ગરબાડા તાલુકામાં આજે સતત 5 કલાલ વરસાદ વરસ્યો.
आयुष्मान भारत प्रधानमंत्री आरोग्य योजना वृद्ध रोगियों के लिए आशा की किरण: डॉ चटर्जी, AIIMS
नई दिल्ली। दुनिया भर में जीवन प्रत्याशा में अभूतपूर्व वृद्धि हो रही है। जबकि संयुक्त राज्य...
દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ ફતેપુરા તાલુકાની ૨૦જેટલી મંડળીઓની ઓચિંતી તપાસ હાથ ધરી
દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ ફતેપુરા તાલુકાની ૨૦જેટલી મંડળીઓની ઓચિંતી તપાસ હાથ ધરી