સુરત શહેરના મેર હેમાલીબેન બોઘાવાલા એ દશેરાની શુભકામના આપતા પ્રજાજોગ સંદેશ પાઠવ્યો.

સુરત મેયર હેમાલીબેન બોઘાવાલા એ આજરોજ સુરતવાસીઓને દશેરાની શુભકામના આપતા જણાવ્યું હતું કે માતાજીના ગરબા વિસર્જન અંગે સુરતવાસીઓને સંદેશો આપ્યો હતો કે દશેરા પર્વ નિમિત્તે માતાની ગરબી ના વિસર્જન સાથે રિ-સર્જન કરી સ્વચ્છ સુરત સ્વચ્છ તાપી રાખવા માટે ની એક પહેલ.