આજ રોજ મહુધા શહેર ખાતે બ્રહ્માણી માતાજી ના મંદિરે ૧૦૮

દિવા ની મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું.

આજ રોજ મહુધા શહેર ખાતે બ્રહ્માણી યુવક મંડળ દ્વારા બ્રહ્માણી માતાજી ના મંદિરે ૧૦૮ 

દિવા પ્રગટાવી. મહા આરતી ઉતારવામાં આવી.માતાજીના ચોકમાં મહા આરતી નો લાભ લેવા તેમજ આરતી ના દશૅન કરવા ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી.આરતી નો લ્હાવો લય

ધન્યતા અનુભવી હતી.તેમજ પૂજારી દ્વારા આ પૌરાણિક મંદિર ૨૦૦ વર્ષ

જુનું હોવાનું જણાવ્યું હતું.નવરાત્રિના નવ દિવસ અહિયાં માતાજી ના ગરબા રમી

દશેરાના દિવસે માતાજી ના ચોકમાં મહા આરતી ઉતારવામાં આવે છે.ભકતો દ્વારા ભક્તિ મય વાતાવરણ બનવા પામ્યું હતું. રિપોર્ટ ઈરફાન મલેક