જસદણ ખાતે જસદણ માં RSS ના સ્થાપના દિવસની ઉજવણી સંઘનો 98માં સ્થાપના દિવસ ઉજવણી જસદણમાં વિજયા દસમીના પાવન દિવસે આરએસએસ દ્વારા જસદણ શહેરમાં પથ સંચલન કરવામાં આવ્યું હતું. જસદણની ડીએસવી કે હાઈસ્કૂલ થી સરદારચોક વેકરીયા ચોક મફોતિયાપરા વાજસુરપરા જુના બસ સ્ટેન્ડ થી જસદણની મેઈન બજાર માંથી પથ સંચલન કરવામાં આવ્યું હતું. જસદણ તાલુકાના આરએસએસ ના સ્વયંસેવકો દ્વારા પંથ સંચલન બાદ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ જસદણ શહેરમાં છેલ્લા દસેક વર્ષથી આરએસએસ દ્વારા વિજયા દશમીના દિવસે પથ સંચલનનું આયોજન કરવામાં આવી રહ્યું જે વિસ્તારમાંથી આરએસએસના સ્વયંસેવકો પથ સંચલન કરીને પસાર થતા હતા ત્યાં લોકો ફૂલોથી વધાવી રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वर्तमान समय में पर्यावरण हेतु वन क्षेत्र का विस्तार के लिए पौधारोपण आवश्यक
वर्तमान समय में पर्यावरण हेतु वन क्षेत्र का विस्तार के लिए पौधारोपण आवश्यकराजकीय महाविद्यालय...
Stroke: बढ़ते तापमान में आसानी से बन सकते हैं ब्रेन स्ट्रोक का शिकार, एक्सपर्ट से जानें कैसे करें इससे बचाव
एक स्टडी में सामने आया है कि तापमान ज्यादा बढ़ने की वजह से ब्रेन स्ट्रोक का खतरा भी बढ़ जाता है।...
New Parliament Inauguration: हवन और धार्मिक प्रार्थना से होगा संसद भवन का उद्घाटन,सामने आया दशकों पुराना ये सच
नई दिल्ली, नए संसद भवन के उद्घाटन पर रार के बीच पूरे कार्यक्रम की रूपरेखा सामने आ गई है। रविवार...
સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગ નું આયોજન2022 | Spark Today News
સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગ નું આયોજન2022 | Spark Today News
जिन्होंने लोकतंत्र की हत्या की वे अब लोकतंत्र बचाने की कर रहे बात-सीएम भजनलाल शर्मा
लोकसभा चुनाव के दौरान लोकतंत्र को लेकर भाजपा पर हमला बोलने के मामले में मुख्यमंत्री भजनलाल शर्मा...