જસદણ ખાતે જસદણ માં RSS ના સ્થાપના દિવસની ઉજવણી સંઘનો 98માં સ્થાપના દિવસ ઉજવણી જસદણમાં વિજયા દસમીના પાવન દિવસે આરએસએસ દ્વારા જસદણ શહેરમાં પથ સંચલન કરવામાં આવ્યું હતું. જસદણની ડીએસવી કે હાઈસ્કૂલ થી સરદારચોક વેકરીયા ચોક મફોતિયાપરા વાજસુરપરા જુના બસ સ્ટેન્ડ થી જસદણની મેઈન બજાર માંથી પથ સંચલન કરવામાં આવ્યું હતું. જસદણ તાલુકાના આરએસએસ ના સ્વયંસેવકો દ્વારા પંથ સંચલન બાદ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ જસદણ શહેરમાં છેલ્લા દસેક વર્ષથી આરએસએસ દ્વારા વિજયા દશમીના દિવસે પથ સંચલનનું આયોજન કરવામાં આવી રહ્યું જે વિસ્તારમાંથી આરએસએસના સ્વયંસેવકો પથ સંચલન કરીને પસાર થતા હતા ત્યાં લોકો ફૂલોથી વધાવી રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संपति संबंधि अपराधों की रोकथाम हेतु बून्दी पुलिस की प्रभावी कार्यवाही,चोरी के प्रकरण मे आरोपी धर्मराज गिरफ्तार
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा आई.पी.एस. ने बताया की संपति संबंधी अपराधों की...
यूपी: महिला की हत्या का पुलिस ने किया खुलासा
उत्तर प्रदेश के इटावा में 26 जून को उसराहार थाना क्षेत्र के अंतर्गत हुई हत्या का पुलिस ने खुलासा...
મહુવા સાવરકુંડલા રોડ ઉપર બોલેરો અને આઇસર વચ્ચે અકસ્માત
મહુવા સાવરકુંડલા રોડ ઉપર બોલેરો અને આઇસર વચ્ચે અકસ્માત
અમિત શાહ અને આનંદીબેનના ગઢમાં શું છે સ્થિતિ? અનાર પટેલ રાજકારણમાં આવશે કે નહીં?
અમિત શાહ અને આનંદીબેનના ગઢમાં શું છે સ્થિતિ? અનાર પટેલ રાજકારણમાં આવશે કે નહીં? - Prashant Dayal