ઉમરેઠ નગરમાં ઐતિહાસિક શ્રી વારાહી માતાનો આસો સુદ-૯ નો હવન યોજાયો. લોકવાયકા છે કે ભારતમાં માત્ર ઉમરેઠ અને કાશી ખાતે યોજાતા ઐતિહાસિક વારાહી માતાજીના હવનના દર્શનનો લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાળ જ્ઞાતિના લોકો દૂર દૂરથી આવે છે. હવન દરમ્યાન હોમાતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારી શરીર પર ધારણ કરવામાં આવે તો વર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય સુખ મળે છે,જ્યારે ચમત્કારી વારાહી માતાના આ હવન આખી રાત ચાલતો હોવા છતા પણ લોકો જાગી આ ૧૯ કવચ હોમાય ત્યાં સુધી હવનના દર્શનનો લાભ લેતા હોય છે અને ૧૯ કવચ દરમ્યાન પોતાની સાથે રહેલા કાળા દોરાને ૧૯ ગાંઠ મારતા હોય છે. આ હવનમાં યજમાન પદે બેસવા માટે નામ લખાવવામાં આવે તો લગભગ ૪૦ વર્ષે યજમાન પદે બેસવાનો લાહ્વો મળે છે. હવનમાં ૨૦૦ મણ લાકડા, ૫૦ કીલો પાયસ, ૧૦૦ કીલો તલ, ૫૦ કીલો ઘી, ૧૦૦૦ નંગ નાળીયેર, તથા મોટી માત્રામાં પુજાપો વપરાય છે. દૂધમાં ચોખા પણ રાંધવામાં આવે છે જેનો ઉપયોગ હવિષ્ય તરીકે કરવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ ગુંદાળા ગામે મોરબી ધટના મુત્યુ પામેલા આત્મા શાંતી માટે કેન્ડલ માર્ચ યોજાય
મોરબી માં મચ્છુ નદી પરના ઝૂલતા પુલ ની જીવલેણ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલા નાગરિકો પ્રત્યે સંવેદના...
તળાજા, ધારાસભ્ય કનુભાઈ બારૈયાનો પીથલપુર સહિત 13 ગામોમાં પ્રવાસ કાર્યક્રમ યોજાયો
તળાજા, ધારાસભ્ય કનુભાઈ બારૈયાનો પીથલપુર સહિત 13 ગામોમાં પ્રવાસ કાર્યક્રમ યોજાયો
ગુજરાત વિધાનસભા ની મતદાન અને પરિણામ તારીખ જાહેર
આજ રોજ ગુજરાત મા વિધાનસભા ના ઇલેક્સન ની તારીખ તેમજ પરિણામ ની તારીખ ની જાહેરાત કરી દેવા મા આવી હતી...
दसरा मेळाव्यासाठी जाणाऱ्या शिंदे गटाच्या ४ वाहनांचा समृद्धी महामार्गावर अपघात, १०ते१२जण जखमी
दसरा मेळाव्यासाठी जाणाऱ्या शिंदे गटाच्या ४ वाहनांचा समृद्धी महामार्गावर अपघात, १०ते१२जण जखमी
খৰাঙৰ পৰা পৰিত্ৰাণ বিছাৰি ছিপাঝাৰৰ নায়কপাৰাত ভেকুলীৰ বিয়া
বাৰিষাৰ আৰম্ভণিতে সংহাৰী বানে ধুই নিয়া ছিপাঝাৰত এতিয়া খৰাঙে দহিছে কৃষকৰ পথাৰ। খৰাং পৰিস্থিতিৰ...