ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે બનાસકાંઠા જિલ્લાની નવ બેઠકો માટે આગામી તા .૫ ડિસેમ્બર -૨૦૨૨ ના મતદાન યોજાનાર છે . આ ચૂંટણી મુક્ત , ન્યાયી અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપી સજ્જ કરવામાં આવી રહ્યા છે . વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ના પોલિંગ સ્ટાફની તાલીમના પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે . પાલનપુર ડેરી રોડ ઉપર આવેલ આઈ.ટી.આઈ. ભવન ખાતે માસ્ટર ટ્રેનર્સ દ્વારા ૧૨ - પાલનપુર વિધાનસભા મતદાર વિસ્તારના કુલ -350 મહિલા મતદાન અધિકારીઓ , 700 પ્રથમ અને દ્વિતીય મતદાન અધિકારીઓ , 483 પ્રમુખ મતદાન અધિકારીઓ , 51 સખી મતદાન કેન્દ્રોના મહિલા મતદાન અધિકારીઓ તથા 5 દિવ્યાંગ મતદાન કેન્દ્રના અધિકારીઓને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વિસ્તૃત તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે . ૧૨ - પાલનપુર વિધાનસભાના મતવિસ્તારના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમારના સીધા નિરીક્ષણ હેઠળ તેમના દ્વારા નિયુક્ત કરાયેલા માસ્ટર ટ્રેનર્સ દ્વારા સમગ્ર સ્ટાફને અલગ અલગ બેચ અને 50– 50 ના સમૂહોમાં વિભાજીત કરી સુચારુ રીતે તાલીમ આપવામાં આવી હતી . આ તાલીમમાં પાલનપુર ગ્રામ્ય મામલતદારશ્રી ડી . એમ . કાછડ સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dr. Mrinal Chandra Kalita (Assamese) and Ratneswar Narzary (Bodo)
achieved "Bal sahitya puraskar" provided Sahitya Akademi for 2021 session.
Sahitya Akademi organise it Bal Sahitya puraskar 2021 presentation ceremony at 5 PM 30 July 2022...
ছিপাঝাৰত ১২জন গাওঁপ্ৰধানৰ বিদায়, গাওঁপ্ৰধানৰ কাৰ্যালয়ৰ বাবে স্থানীয় বিধায়কৰ ২লাখ টকাৰ অনুদান
আজি ছিপাঝাৰ খণ্ড উন্নয়ন বিষয়া কাৰ্যালয়ৰ সভাকক্ষত ছিপাঝাৰ ৰাজহ চক্ৰ বিষয়াৰ কাৰ্যালয়ৰ উদ্যোগত...
शारदा प्रतिष्ठानच्या आदर्श शिक्षक पुरस्काराचे वितरण पाच सप्टेंबरला- अमरसिंह पंडित यांची माहिती
शारदा प्रतिष्ठानच्या आदर्श शिक्षक पुरस्काराचे वितरण ५ सप्टेंबरला - अमरसिंह पंडित यांची माहिती...
લાયન્સ કલબ પરિવાર દિયોદર દ્વારા માઈ ભક્તોની સેવા
લાયન્સ કલબ પરિવાર દિયોદર દ્વારા માઈ ભક્તોની સેવા ...
ભાદરવી પૂનમને લઈ અંબાજી મંદિર ખાતે...