માહી ગ્રુપના સભ્યો દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી સેવાકાર્યો દ્વારા થતી હોય છે ત્યારે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે માતાજીના નવમા નોરતે અબોલ જીવો માટે સેવાકાર્યોનું આયોજન કરવામાં આવેલ જેમાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ,કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ કીડીને કીડીયારુ, માછલીઓ ને ભોજન વિદેશી પક્ષીઓને ખોરાક ખવડાવીને માહી ગ્રુપના સભ્યો પરમ કૃપાળુ પરમાત્મા પાસે પુણ્ય પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इंग्लैंड ने धमाकेदार अंदाज़ में भारत को 10 विकेट से हराकर T-20 वर्ल्ड-कप के फाइनल में प्रवेश किया
इंग्लैंड ने धमाकेदार अंदाज़ में भारत को 10 विकेट से हराकर T-20 वर्ल्ड-कप के फाइनल में प्रवेश किया
ઝાલોદ પોલીસે દસ લાખ ઉપરના દારૂના જથ્થા સાથે એક ઈસમ ની આઇસર ટેમ્પો સાથે ધરપકડ કરી છે.
ઝાલોદ પોલીસે દસ લાખ ઉપરના દારૂના જથ્થા સાથે એક ઈસમ ની આઇસર ટેમ્પો સાથે ધરપકડ કરી છે.
અમરેલીની 5 વિધાનસભાની બેઠકો પર 14,558 નવા મતદારો | #Amreli | Divyang News
અમરેલીની 5 વિધાનસભાની બેઠકો પર 14,558 નવા મતદારો | #Amreli | Divyang News
Uttarakhand के मुख्यमंत्री Pushkar Singh Dhami के साथ Exclusive बातचीत | Aaj Tak Latest News
Uttarakhand के मुख्यमंत्री Pushkar Singh Dhami के साथ Exclusive बातचीत | Aaj Tak Latest News