માહી ગ્રુપના સભ્યો દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી સેવાકાર્યો દ્વારા થતી હોય છે ત્યારે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે માતાજીના નવમા નોરતે અબોલ જીવો માટે સેવાકાર્યોનું આયોજન કરવામાં આવેલ જેમાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ,કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ કીડીને કીડીયારુ, માછલીઓ ને ભોજન વિદેશી પક્ષીઓને ખોરાક ખવડાવીને માહી ગ્રુપના સભ્યો પરમ કૃપાળુ પરમાત્મા પાસે પુણ્ય પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી BSNLનું નેટવર્ક ખોરવાતા ગ્રાહકોમાં રોષ
વલસાડના અંતરિયાળ વિસ્તારમાં છેલ્લા 10 દીવસથી બીએસએનએલનું નેટવર્ક નહિ પકડાતા મોબાઈલ સેવાને અસર થઈ...
সাপেখাতীত ট্ৰাক আৰু ডাম্পাৰৰ সংঘৰ্ষ
সাপেখাতীত ট্ৰাক আৰু ডাম্পাৰৰ সংঘৰ্ষ
সাপেখাতী নলিনী টি ফেক্টৰীৰ সন্মুখত ৰৈ থকা ইটা ভৰ্তী পাঞ্ছাব...
Assam CM Himanta Biswa Sarma ने Lok sabha Election 2024 में Congress को लेकर क्या दावा कर दिया?
Assam CM Himanta Biswa Sarma ने Lok sabha Election 2024 में Congress को लेकर क्या दावा कर दिया?
રાજસ્થાન નાં ફલોદી માં 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું..
રાજસ્થાનમાં 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું
રાજસ્થાન..
રાજસ્થાનમાં સૂરજ આથમી રહ્યો છે. દિવસનું...