માહી ગ્રુપના સભ્યો દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી સેવાકાર્યો દ્વારા થતી હોય છે ત્યારે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે માતાજીના નવમા નોરતે અબોલ જીવો માટે સેવાકાર્યોનું આયોજન કરવામાં આવેલ જેમાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ,કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ કીડીને કીડીયારુ, માછલીઓ ને ભોજન વિદેશી પક્ષીઓને ખોરાક ખવડાવીને માહી ગ્રુપના સભ્યો પરમ કૃપાળુ પરમાત્મા પાસે પુણ્ય પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખના જન્મદિને રામ મંદિરની સ્મૃતિ અર્પણ કરાઈ
પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને...
દાહોદ વિધાનસભા ના ઉમેદવાર તરીકે હર્ષદ નીનામા, વજુભાઈ પણધાની ટિકિટ કપાઈ
જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ દાહોદ જિલ્લા ની વિધાનસભાની ચૂંટણીઓમાં અનેક...
સમગ્ર દેશમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી રહી છે આસો સુદ પૂનમને શરદ પૂનમ પણ કહેવામાં આવે છે
સમગ્ર દેશમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી રહી છે આસો સુદ પૂનમને શરદ પૂનમ પણ કહેવામાં આવે છે
जेपी नड्डा ने की चुनावी तैयारियों की समीक्षा, क्षेत्रीय बैठकों के लिए रोडमैप को दिया अंतिम रूप
नई दिल्ली। इसी सप्ताह प्रधानमंत्री नरेन्द्र मोदी के साथ होने जा रही क्षेत्रवार बैठकों से...