માહી ગ્રુપના સભ્યો દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી સેવાકાર્યો દ્વારા થતી હોય છે ત્યારે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે માતાજીના નવમા નોરતે અબોલ જીવો માટે સેવાકાર્યોનું આયોજન કરવામાં આવેલ જેમાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ,કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ કીડીને કીડીયારુ, માછલીઓ ને ભોજન વિદેશી પક્ષીઓને ખોરાક ખવડાવીને માહી ગ્રુપના સભ્યો પરમ કૃપાળુ પરમાત્મા પાસે પુણ્ય પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાના નાની માડવાળી ગામે તંત્રએ અધવચ્ચે અધૂરું મૂકેલું રોડ કામથી ગ્રામજનો ભારે ત્રસ્ત
તળાજાના નાની માંડવાળી ગામે મોટી માંડવાળી બાખલકા રોડ અંન્તરગત નાની માંડવાળી સોકડી...
हो जाइए तैयार! Tecno ला रहा 5750 mAh बैटरी वाला फोल्डेबल फोन, जल्द होगी एंट्री
टेक्नो जल्द ही भारत में टेक्नो फैंटम वी फोल्ड 2 5G को लॉन्च करने वाला है। फोल्डेबल फोन को पिछले...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
लोकसभाध्यक्ष ने दिया माहेश्वरी को वल्र्ड रिकॉर्ड सर्टिफिकेट
बून्दी। शहर के गोविन्द नगर निवासी समाज सेविका सुश्री राशि माहेश्वरी पुत्री पुरूषोत्तम सोमानी ने...